Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચંડોળા તળાવ બાદ અમદાવાદમાં બેદાર તળાવ પરનાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

ચંડોળા તળાવ બાદ અમદાવાદમાં બેદાર તળાવ પરનાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

Published : 19 July, 2025 09:22 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દબાણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

બેદાર તળાવ પરનાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી ‍વળ્યું હતું

બેદાર તળાવ પરનાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી ‍વળ્યું હતું


ગુજરાતમાં અમદાવાદના ચંડોળા તળાવ પર બની ગયેલી ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે સરખેજ વિસ્તારમાં બેદાર તળાવ પર બનેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં છે.


બેદાર તળાવની ફરતે અને તળાવમાં ગેરકાયદે રીતે ઔદ્યોગિક પ્રકારનાં દબાણ ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. આ દબાણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.



બુલડોઝર, બ્રેકર મશીન, ગૅસકટર સહિતનાં સાધનોની મદદથી તોડવાની કામગીરી હાથ ધરીને એક પછી એક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2025 09:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK