Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આશા છે કે અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી કોંગ્રેસને નુકસાન થાય: ગેહલોત

આશા છે કે અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી કોંગ્રેસને નુકસાન થાય: ગેહલોત

19 September, 2021 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.

અમરિંદર સિંહ. તસવીર/એએફપી

અમરિંદર સિંહ. તસવીર/એએફપી


રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી પાર્ટીને નુકસાન થાય.

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.



ગેહલોતે ટ્વીટ કરી લખ્યું હતું કે “કેપ્ટન સાહેબ પાર્ટીના આદરણીય નેતા છે અને મને આશા છે કે તેઓ પાર્ટીના હિતને આગળ રાખતા કામ ચાલુ રાખશે.”



ઉલ્લેખનીય છે કે સિંહે શનિવારે અચાનક પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. અગાઉ ગુજરાતમાં પણ આવી જ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK