Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૫૩ ભાગેડુઓ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયા છે

૫૩ ભાગેડુઓ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયા છે

Published : 02 December, 2025 06:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઇલ ૫૩ ભાગેડુઓએ મળીને ભારતની બૅન્કોને ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલે કેન્દ્ર સરકારે સંસદમાં દેશની બૅન્કિંગ સિસ્ટમને ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા આર્થિક ગોટાળા કરનારા ગુનેગારોનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઇલ ૫૩ ભાગેડુઓએ મળીને ભારતની બૅન્કોને ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવાની સાથે સરકારે સાફ સંદેશો આપ્યો છે કે કોઈ ગુનેગાર ભલે સાત સમંદર પાર જતો રહે એની ગરદન પકડવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે. 


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 06:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK