Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > SIR પર ચર્ચા કરવાની માગણી સાથે વિપક્ષે કર્યું વૉકઆઉટ

SIR પર ચર્ચા કરવાની માગણી સાથે વિપક્ષે કર્યું વૉકઆઉટ

Published : 02 December, 2025 10:32 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિરેન રિજિજુએ કહ્યું, ‘SIR પર ચર્ચા કરવા સરકાર તૈયાર, પણ સમયસીમા ન થોપો’

કિરેન રિજિજુ

કિરેન રિજિજુ


વિપક્ષ તાજેતરમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાના મુદ્દે તાત્કાલિક ચર્ચા થાય એવી માગણી કરતા રહ્યા હતા. તેમણે દિલ્હીમાં થયેલા આત્મઘાતી બૉમ્બ-બ્લાસ્ટ અને દિલ્હી-NCRમાં પ્રદૂષણની પરિસ્થિતિ પર ચર્ચા કરવાની માગણી કરી હતી. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે આ મુદ્દાઓ પર બન્ને સદનમાં ભારે હંગામો થયો હતો અને આખરે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું હતું કે ‘મતદારયાદીના SIR પર ચર્ચા કરવાની વિપક્ષની માગણી પર સરકાર વિચાર કરી રહી છે. આ માગણી ખારિજ નથી કરવામાં આવી. સરકાર કોઈ મુદ્દે ચર્ચા કરવામાંથી પાછળ નથી હટી રહી, પણ સમયસીમા ન થોપવામાં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK