?>

બ્લડ શુગર નૉર્મલ રાખવા કરો આનું સેવન

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jul 05, 2023

આમળામાં ક્રોમિયમ નામનું ખનિજ કાર્બોહાઈડ્રેટ મેટાબૉલિઝ્મને નિયંત્રિત કરે છે. ઈન્સ્યુલિન વધારવામાં મદદરૂપ નીવડે છે.

આઇસ્ટૉક

લીમડાના પાનનું સેવન કરવાથી ગ્લુકોઝ નિયંત્રમાં રહે છે અને ઈન્સ્યુલિનની સંવેદનશીલતમાં સુધારો થાય છે.

આઇસ્ટૉક

જાંબુ એક એવું ફળ છે જે શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં કારગર છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

ગુલાબની પાંખડીઓ ચાવવાથી થાય છે આ લાભ

તજમાં બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવાની ક્ષમતા હોય છે. આ મસાલો નેચરલ રીતે ઈન્સ્યુલિન પેદા કરે છે અને ફાસ્ટિંગ બ્લડ શુગર પણ ઘટાડે છે.

આઇસ્ટૉક

કારેલાનું સેવન કરવાથી બ્લડમાં શુગરનું લેવલ કાબૂમાં રહે છે. કારેલામાં ઈન્સ્યુલિનની જેમ કામ કરનારા ગુણો હોય છે.

આઇસ્ટૉક

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

Follow Us on :-