?>

ડાયબીટિઝના દર્દી માટે આ 5 શાકભાજી અમૃત

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 04, 2023

કારેલા: કડવા સ્વાદને કારણે મોટાભાગના લોકો કરેલા ખાતા નથી. તે ડાયબીટિઝના દર્દીઓ માટે ઉત્તમ છે. તેમાં પોલીપેપ્ટાઈડ-પી તરીકે ઓળખાતું ઇન્સ્યુલિન જેવું સંયોજન પણ છે.

Istock

બ્રોકોલી: બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે આ બેસ્ટ શાક છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

Istock

મૂળા: મૂળા બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે રક્ત પ્રવાહ માટે ઉત્તમ છે.

Istock

તમને આ પણ ગમશે

મગની દાળ પણ કરી શકે છે નુકસાન?

રોજ સવારે લીંબુ પાણી પીવાના 5 મોટા ફાયદા

પાલક: પાલકના સ્વાસ્થ્ય માટેના ઘણા ફાયદા છે. ફોલેટ, ડાયેટરી ફાઇબર અને વિટામીન A, B, C, E અને K નો મોટો સ્ત્રોત, પાલક ડાયબીટિઝના દર્દીઓ માટે ખૂબ જ સારી છે.

Istock

ફણસી: જો તમે નિયમિતપણે ખાઓ છો, તો તે લોહીના પ્રવાહમાં શુગરને નિયંત્રિત કરવાંા મદદ કરી શકે છે.

Istock

સારાનું કાશ્મીર વેકેશન

Follow Us on :-