?>

કઈ રાશિના લોકો માટે કયા રંગનું પાકિટ શુભ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 11, 2023

મેષ રાશિના જાતકો માટે લાલ કલરનું પાકિટ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કલરનું પર્સ રાખવાથી તમારી પાસે પૈસાની અછત નહીં રહે.

આઇસ્ટૉક

વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકો માટે સફેદ કલરનું પાકિટ શુભ હોય છે. આ જાતકો ક્રીમ કલરના પાકિટનો ઉપયોગ પણ કરી શકે છે.

આઇસ્ટૉક

મિથુન અને કન્યા રાશિના જાતકોએ પોતાની પાસે ગ્રીન કલરનું વૉલેટ રાખવું જોઈએ. મિથુન રાશિના લોકો માટે ગ્રીન કલર ખુશાલી અને સુખનું પ્રતીક છે.

આઇસ્ટૉક

સિંહ રાશિના જાતકો પોતાની પાસે બ્રાઉન, ચૉકલેટી કલરનું પાકિસ રાખી શકે છે. આ રંગ તેમના જીવનમાં ઉન્નતિ લાવશે.

આઇસ્ટૉક

વૃશ્ચિક રાશિના જાતકો લાલ કે ભૂરા કલરનું પર્સ રાખવું જોઈએ. આ કલર તમારું પ્રિય રંગ છે જે તમારે માટે લકી રહેશે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

નિર્જળા એકાદશીએ કરો આ વસ્તુઓનું દાન

ગંગાજળ રાખવામાં ન કરો આ ભૂલો

ધનુ રાશિના જાતકોએ પોતાની પાસે પીળા કે લાલ કલરનું પાકિટ રાખવું જોઈએ. મીન રાશિના જાતકો પણ પોતાની સાથે પીળા કલરનું પાકિટ રાખી શકે છે.

આઇસ્ટૉક

મકર અને કુંભ રાશિના જાતકો માટે કાળા કલરનું વૉલેટ કે પર્સ પોતાની પાસે રાખવું જોઈએ. તમારે કાળા કે ગ્રે કલરનો ઉપયોગ કરવો.

આઇસ્ટૉક

આ રીતે ગ્રીન ટી પીશો, તો થશે વેટ લૉસ

Follow Us on :-