?>

એક સમયે ટીવી પર પૉપ્યુલર, અને હવે ગુમનામ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 07, 2023

અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તા શૉ દ્વારા ખૂબ જ પૉપ્યુલારિટી હાંસલ કરી. પણ બૉલિવૂડમાં એન્ટ્રી અને લગ્નના નિર્ણયે તેનું કામ છીનવી લીધું.

ઈન્સ્ટાગ્રામ

અંકિતાએ કહ્યું હતું કે તે કોઈ પાસે પણ કામ માગવા માટે નહીં જાય. અંકિતાએ કહ્યું કે મેકર્સ પાસે ટેલેન્ટને મહત્વ આપવાનો સમય નથી.

ઈન્સ્ટાગ્રામ

મણિકર્ણિકા ફિલ્મમાં અંકિતાએ સપૉર્ટિંગ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં અંકિતાની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા પણ હવે તેનો લક સાથ નથી આપી રહ્યો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે નાયરા સાથે પરિવારે નહોતી કરી વાત

જ્યારે અનુપમાએ મિરર જોવાનું છોડી દીધું..

પવિત્ર રિશ્તા 2.0માં અંકિતા શાહીર શેખ સાથે જોવા મળી હતી. આ દરમિયાન અંકિતાએ બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા.

ઈન્સ્ટાગ્રામ

લગ્ન બાદથી અંકિતાને કોઈ કામ મળતું નથી. જો કે, અંકિતા સ્વતંત્ર વીર સાવરકરમાં જોવા મળશે, આમાં તે મુખ્ય પાત્રમાં હશે.

ઈન્સ્ટાગ્રામ

5 વસ્તુઓ જે તમારી ડેસ્ક પર હોવી જ જોઈએ

Follow Us on :-