?>

અયોધ્યા રામ મંદિરમાં મોદીનો ઠાઠ

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 22, 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમએ કહ્યું કે, ‘ભગવાન રામ હવે તંબુમાં નહીં રહે, હવે ભવ્ય મંદિરમાં નિવાસ કરશે.’

પીટીઆઇ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ રામ મંદિરના ગર્ભગૃહની અંદર અભિષેક સમારોહ દરમિયાન અનુભવેલા દૈવી સ્પંદનો હજુ પણ અનુભવી શકે છે.

પીટીઆઇ

મોદીએ કહ્યું કે, ‘લોકો આજથી હજારો વર્ષ પછી પણ આ તારીખ, આ ક્ષણ યાદ રાખશે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ માત્ર એક તારીખ નથી પરંતુ એક નવા યુગના આગમનની નિશાની છે.’

પીટીઆઇ

તમને આ પણ ગમશે

કરી લો રામ લલ્લાનાં દર્શન

અયોધ્યામાં સિક્યોરિટી સજ્જ

‘ભગવાન રામના પરમ આશીર્વાદ છે કે આપણે આ ક્ષણના સાક્ષી છીએ’, એમ તેમણે ઉમેર્યું હતું.

પીટીઆઇ

રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક પછી પીએમ મોદીએ કહ્યું, `લાંબી રાહ પછી આજે આપણા રામ આવી ગયા છે.’

પીટીઆઇ

કંગનાએ રામ મંદિરમાંથી શૅર કરી તસવીરો

Follow Us on :-