?>

જો એક મહિના માટે બંધ કરી સાકર

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jan 03, 2024

એક મહિનો સુધી સાકરનું સેવન ટાળવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.

એઆઈ

ટાઈપ-2 ડાયાબિટીઝનું જોખમ ટળે છે.

એઆઈ

વધારે ગળ્યું ખાવાથી શુગર ફેટમાં પરિણમે છે.

એઆઈ

આની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે અને બ્લડ પ્રેશર વધવા માંડે છે.

એઆઈ

જો તમે શુગર ખાવાનું તમે છોડી દેશો તો તમારું હાર્ટ પણ એકદમ હેલ્દી રહેશે.

એઆઈ

તમને આ પણ ગમશે

ફ્રાન્સની નથી છતાં નામ ફ્રેન્ચ ફ્રાઈસ?

કૉફી વિશે આ વાતો જાણો છો?

જે વ્યક્તિ વધારે શુગર ખાય છે તેમને ફેટી લિવરની સમસ્યા પણ થઈ શકે છે.

એઆઈ

વધારે શુગર ખાવાથી આપણાં દાંતને પણ નુકસાન પહોંચે છે. ગળ્યું ખાવાથી કેવિટી, પેઢાની બીમારી, અને મોંમાંથી વાસ આવવી જેવી સમસ્યાઓ નીપજે છે.

એઆઈ

ફ્રાન્સની નથી છતાં નામ ફ્રેન્ચ ફ્રાઈસ?

Follow Us on :-