?>

ભાજપ પર ભડક્યા સપાના અખિલેશ યાદવ

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 09, 2024

લખનઉમાં અખિલેશ યાદવે કહ્યું કે, ‘ભાજપ સરકાર લઘુમતી વિરુદ્ધ છે. અમારો ભગવાન પીડીએ છે - પિછડે, દલિત અને અલ્પસંખાયક (પછાત, દલિત અને લઘુમતી).’

પીટીઆઇ

અખિલેશ યાદવે કહ્યું કે…

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કહેતા હતા કે, બીજેપીની આગેવાની હેઠળની એનડીએ આગામી વર્ષની સામાન્ય ચૂંટણીમાં `પીડીએ` દ્વારા હારશે.

પીટીઆઇ

અખિલેશ યાદવે કહ્યું કે…

‘ઉત્તર પ્રદેશમાંથી ભાજપને હટાવવાનો અર્થ છે ભાજપને દેશમાંથી હટાવવી. ૮૦ હાર, ભાજપ હટાવો અને સમાજવાદી લોકો આ નારા પર કામ કરી રહ્યા છે.’

પીટીઆઇ

તમને આ પણ ગમશે

૨૨ જાન્યુઆરીએ અયોધ્યા જશે સીએમ શિંદે

કાશ્મીર ઠંડીની લહેર

ઈન્ડિયા બ્લોકમાં વિવિધ નિર્ણયોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અખિલેશ યાદવે કહ્યું છે કે, તેમની પાર્ટી સંપૂર્ણ જવાબદારી સાથે ગઠબંધનની સાથે છે.

પીટીઆઇ

અખિલેશ યાદવે કહ્યું કે…

જ્યાં સુધી ગઠબંધનની વાત છે, સમાજવાદી પાર્ટી ગઠબંધનમાં સંપૂર્ણ જવાબદારી સાથે ઉભી છે. અમને બહુ જલ્દી ખબર પડશે કે કોણે ક્યાંથી લડવું જોઈએ.

પીટીઆઇ

આખી રાત મોજા પહેરી ન ઊંઘાય, કારણ...

Follow Us on :-