?>

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Dec 10, 2023

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

કબજિયાતને કારણે માનસિક ક્ષમતાઓ પણ નબળી પડે છે. તેમાં યાદશક્તિમાં ઘટાડો, સમસ્યા હલ કરવાની ક્ષમતામાં ઘટાડો વગેરે થઈ શકે

ફાઈલ તસવીર

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

કબજિયાત સતત શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે. જેથી શરીરના કાર્યને નકારાત્મક અસર પહોંચે છે.

ફાઈલ તસવીર

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

વધુમાં મગજની અંદર અસંતુલન માનસિક વિકૃતિઓ જેમ કે ચિંતા અને ડિપ્રેશન વગેરે થઈ શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

વજન ઘટાડવામાં આ રીતે મદદ કરશે ઘઉં

સનસ્ક્રીન વાપરવું શા માટે છે ખૂબ જરૂરી?

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

જો નિયમિતપણે કબજિયાત રહે છે, ત્યારે શરીરમાં વારંવાર તાણ પેદા થાય છે.

ફાઈલ તસવીર

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

પ્રોબાયોટીક્સથી ભરપૂર સંતુલિત આહાર લેવાથી માનસિક સુખાકારીને પણ મળે છે અને કબજિયાત પણ દૂર થાય છે.

ફાઈલ તસવીર

વજન ઘટાડવામાં આ રીતે મદદ કરશે ઘઉં

Follow Us on :-