?>

કેમ પડી દિલ્હી મેટ્રોની દીવાલ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Feb 08, 2024

દિલ્હી સરકારે ગુરુવારે ડીએમઆરસીને ગોકલપુરી મેટ્રો સ્ટેશન પર દિવાલ ધરાશાયી થવાની ઘટનાની તપાસ કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો

પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે જણાવ્યું હતું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા

આ વ્યક્તિ તેના સ્કૂટર પર હતો, ત્યારે તે એલિવેટેડ પ્લેટફોર્મની ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે આવી ગયો હતો

તમને આ પણ ગમશે

EDના દરોડા વચ્ચે કર્યું સ્કૂલનું ઉદ્ઘાટન

MPની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટથી 8ના મોત

ડીએમઆરસીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર તરીકે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી

ડીએમઆરસીએ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

આરબીઆઈએ પેટીએમ પર કેમ કરી કાર્યવાહી

Follow Us on :-