?>

ડાયાબિટીઝના દર્દી માટે સંજીવની છે આ ફળ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jul 04, 2023

કંદમૂળને અનેક જગ્યાએ રામફળ પણ કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે વનવાસ દરમિયાન આ ફળનું સેવન કર્યું.

આઇસ્ટૉક

ડાયાબિટીઝ સિવાય પણ કંદમૂળમાં ફાઈબર મોટા પ્રમાણમાં હોવાથી મેટાબૉલિઝ્મ મજબૂત બને છે.

આઇસ્ટૉક

કંદમૂળના સેવનથી હ્રદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

આ ડિટોક્સ જ્યૂસ ખાસ છે તમારે માટે

બેઠાં-બેઠાં શુગર લેવલ કરો મેનેજ

કંદમૂળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી હીમોગ્લોબિનની ઉણપ રહેતી નથી.

આઇસ્ટૉક

આ સિવાય કંદમૂળમાં એન્ટિઑક્સીડેન્ટ્સ પણ મોટા પ્રમાણમાં હોવાથી સફેદવાળા કાળા કરવામાં પણ કારગર નીવડે છે.

આઇસ્ટૉક

સ્પર્મ કાઉન્ટ વધારવા પતિને ખવડાવજો આ…

Follow Us on :-