?>

પહેલીવાર કોણે બનાવ્યા મુંબઈના વડાપાઉં?

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Feb 19, 2024

80ના દાયકામાં ઘણા લોકો વડાપાઉંને આજીવિકાના સાાધન તરીકે જોતા થયા હતા, કારણકે મુંબઈમાં મિલો બંધ હતી. અશોક વૈદ્યએ તેમના જીવનના અનેક લોકોને દોડતા જોયા હતા.

મિડ-ડે

સમય અને પૈસાની અછતને કારણે, લોકોને પૂરતું ખાવાનું મળતું નહોતું. તેથી અશોક વૈદ્યએ ઓછા ખર્ચે પેટ ભરાય તેવો ખોરાક બનાવવાનું નક્કી કર્યું.

મિડ-ડે

આમ કરતાં વડાપાઉંની શોધ થઈ. અશોકે જણાવ્યું કે તેના બે ભાઈ દિવ્યાંગ છે, તેણે બૉમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યું.

મિડ-ડે

ઘરમાં ગરીબાઈ અને પિતા મિલમાં કામદાર હતાં. મિલ બંધ થઈ અને પિતાજીની નોકરી ગઈ.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પાંચ ભાગ્યે જ ખવાતા કઠોળ

લીંબુના આ પાંચ ફાયદા ચોક્કસ જાણો

ભૂખ લાગે પણ પેટમાં નાખવા માટે અનાજ ન હોય, ત્યારે અશોકે 1978માં વડાપાઉંનો વ્યવસાય શરૂ કર્યો.

મિડ-ડે

શરૂઆતમાં વડાપાઉં પામતેલમાં બનાવવામાં આવ્યા, પછીથી તેને નાળિયેરના તેલમાં પણ બનવાવાનું શરૂ કર્યું. આમ હવે ગરીબથી ધનાઢ્ય દરેક વડાપાઉં ખાઈ શકે છે.

મિડ-ડે

જુડવા દીકરીઓની મમ્મી રુબિનાનો પૂલ લુક

Follow Us on :-