?>

એકનાથ શિંદેએ મુંબઈમાં કોંક્રિટીકરણના કામકાજની સમીક્ષા કરી

શાદાબ ખાન

Gujaratimidday
News
By Viren Chhaya
Published Apr 15, 2025

એકનાથ શિંદે દક્ષિણ મુંબઈમાં ફોર્ટ અને મરીન લાઇન્સ, પરેલ, ચેમ્બુર અને માનખુર્દના રસ્તાઓની મુલાકાત લીધી હતી.

શાદાબ ખાન

રસ્તાના કોંક્રિટીકરણના કામની ગતિ અંગે આ મહિનાની શરૂઆતમાં મુંબઈ મહાનગરપાલિકાના વડા ભૂષણ ગગરાણીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

શાદાબ ખાન

4 એપ્રિલના રોજ દક્ષિણ મુંબઈમાં બીએમસીના મુખ્યાલયમાં આ કામકાજ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

કચરાથી ખદબદતું નાળું

મુંબઈગરાઓ ગરમીથી ત્રસ્ત

ગગરાણીએ ચેતવણી આપી હતી કે જો કોન્ટ્રાક્ટરો કાર્યપદ્ધતિમાં સુધારો નહીં કરે, તો તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શાદાબ ખાન

કામ ચાલુ હોય, ત્યારે કોન્ટ્રાક્ટરોએ લોકોની સલામતી માટે રોડ ડિવાઇડર અને બેરિકેડિંગ અને પ્રદૂષણ ટાળવા માટે ગ્રીન નેટનો ઉપયોગ કરવાનો આદેશ બીએમસીએ આપ્યો હતો.

શાદાબ ખાન

ડાયાબિટીઝમાં ખાસ કરો આ વસ્તુઓનું સેવન

Follow Us on :-