7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
ગણેશજી વિઘ્નહર્તા તો છે પરંતુ તેમની સાચી રીત એ નથી કે આપણા અવરોધ તરત જ દૂર થઈ જાય, પણ એ છે કે આપણે અંદરથી બદલાઈએ.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
સાત દિવસના ગણેશ વિસર્જનની સાથે ગૌરીને પણ ભાવુક વિદાય
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
દરેક શુભ શરૂઆત પહેલાં ગણપતિની પૂજા થાય છે, કારણ કે તેમની મૂર્તિ આપણને સચોટ દૃષ્ટિકોણ આપે છે જે આપણને મદદ કરે છે.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
બાપ્પાની વિદાયવેળાએ જુઓ ગૌરી ગણપતિની સાથે વિસર્જન માટે આવેલી મૂર્તિઓ.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
બાપ્પાની વિદાયવેળાએ `પુઢચ્યાવર્ષી લઉકર યા`ના નારા સાંભળવા મળે છે.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
આ નારાઓની સાથે જ ઘણાં ભક્તોએ ભારે હૈયે અને આંસુભરી આંખોએ વિદાય આપી હતી.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય
બાપ્પાનું આગમન જેમ ભક્તોમાં હર્ષોલ્લાસ ભરી મૂકે છે તે રીતે વિસર્જનના દિવસે લોકોને બાપ્પાની વિદાય આપતી વખતે દુઃખ પણ થતું હોય છે.
મિડ-ડે ફોટોગ્રાફર્સ
લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર