?>

IPL 2023 બાદ કેદારધામ પહોંચ્યો ક્રિકેટર

હર્ષ દેસાઈ

Gujaratimidday
Sports News
By Shilpa Bhanushali
Published Jun 03, 2023

વીડિયોમાં ઈશાંતના ચાહકોનો તેના પ્રત્યેનો પ્રેમ છતો થાય છે.

હર્ષ દેસાઈ

ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા કેદારધામ પહોંચ્યો. અહીં તેણે બાબાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા.

હર્ષ દેસાઈ

મંદિર પરિસરમાં ઈશાંત શર્માએ પોતાના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી. ઈશાંત શર્માએ જણાવ્યં કે તે ઘણો સમયથી અહીં આવવા માગતો હતો.

હર્ષ દેસાઈ

હવે IPL 2023 પૂરી થયા બાદ ફાઈનલી તેને જેવો સમય મળ્યો તે અહીં આવી ગયો. કેદારનાથ પહોંચીને ઈશાંત શર્માએ પૂજા કરી. લગભગ શનિવારે બપોરે 12.10 ની આસપાસ ત્યાં હાજર હતો.

હર્ષ દેસાઈ

કેદારનાથમાં તેના ચાહકો તેને જોઈને ઓળખી ગયા અને તેની ખૂબ જ નજીકથી તેમણે સેલ્ફીઓ લીધી. ઈશાંતે પણ પોતાના ચાહકો સાથે સેલ્ફી લીધી અને ઑટોગ્રાફ પણ આપ્યા.

હર્ષ દેસાઈ

કેદારધામમાં ઈશાંત ખૂબ જ ખુશ જોવા મળ્યો. તે કેદારનાથની દિવ્ય અનુભૂતિથી ખૂબ જ પ્રભાવિત થયો.

હર્ષ દેસાઈ

તમને આ પણ ગમશે

જીત બાદ મેદાનમાં લાગણીશીલ દ્રશ્ય

ભારતીય ક્રિકેટરો મહિલા હોત તો! AIની કમાલ

ઈશાંત શર્માએ કહ્યું કે તેને અહીં આવીને ખૂબ જ શાંતિ મળી છે. તે છેલ્લા ઘણાં સમયથી અહીં આવવા માગતો હતો.

હર્ષ દેસાઈ

પણ વ્યસ્તતાને કારણે આવી શક્યો નહોતો. પણ આઈપીએલ પૂરી થયા બાદ તે તરત અહીં આવવા માટે નીકળ્યો.

હર્ષ દેસાઈ

આકરા તાપમાં આ રીતે રાખો આંખોનું ધ્યાન

Follow Us on :-