?>

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 11, 2025

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે પીવાથી પેશાબ વાટે પથરી નીકળી જતી હોય છે.

મિડ-ડે

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

કોકોનટ વૉટરમાં લીંબુનો રસ ભેળવીને રોજ સવારે પી જવાથી પથરી દૂર થાય છે.

મિડ-ડે

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મિસરી એડ કરીને પીવાથી પણ પથરી નીકળી જતી હોય છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

વધુ પડતાં પિસ્તા એટલે આ બીમારીનું જોખમ

હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

કાળી દ્રાક્ષનો ઉકાળો કરીને પીવામાં આવે તો પથરી પીગળી જતી હોય છે.

મિડ-ડે

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

કારેલાંનો રસ છાશ સાથે પી જવાથી પણ પથરીમાંથી રાહત મળતી હોય છે.

મિડ-ડે

વધુ પડતાં પિસ્તા એટલે આ બીમારીનું જોખમ

Follow Us on :-