?>

ભીંડાની ચીકાશને દૂર કરવા આટલું કરો

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Dec 24, 2025

ભીંડાને આખા ધોઈને એકદમ કોરા કરી લો. જો પાણી રહી જશે તો કાપતી વખતે ચીકાશ વધશે.

એઆઇ

ભીંડા કાપતી વખતે ચપ્પુની ધાર પર થોડું લીંબુ ઘસી લો. આનાથી એ છરી પર ચોંટશે નહીં અને કાપતી વખતે જ ચીકાશ કન્ટ્રોલમાં થશે.

એઆઇ

શાક ચડતું હોય ત્યારે ભીંડામાં લીંબુનાં થોડાં ટીપાં કે છાશ ઉમેરવામાં આવે તો એમાં રહેલું ઍસિડ ચીકાશને તરત જ દૂર કરશે.

એઆઇ

તમને આ પણ ગમશે

પૂરી સૉફ્ટ અને ફૂલેલી થાય એ માટે આટલું કરો

વધેલા સૅલડને આ રીતે રીયુઝ કરો

જો ભીંડા બહુ ચીકણા હોય તો શાકમાં એક મોટી ચમચી ચણાનો લોટ ભભરાવી દો. આનાથી ચીકાશ દૂર થશે અને ભીંડા કરકરા અને સ્વાદિષ્ટ બનશે.

એઆઇ

ભીંડાને મધ્યમથી ઉચ્ચ તાપ પર રાંધવાનું રાખો. ધીમા તાપે ભીંડા ચડાવવાથી વધુ ચીકાશ થાય છે.

એઆઇ

મુંબઈમાં ચૅરી બ્લોસમનો આનંદ માણવા નીકળી પડ્યું સાયકલ ગ્રુપ

Follow Us on :-