?>

ગુલાબ જળ વાપરો છો? તો જાણી લો આટલું

પિક્સાબે

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Feb 26, 2024

ગુલાબ જળનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે.

પિક્સાબે

ઈજાગ્રસ્ત જગ્યા પર ગુલાબ જળ લગાવાથી ઘાવ જલદી રૂઝાય છે.

પિક્સાબે

ગળાંની ખરાશ દૂર કરવા માટે પણ ગુલાબ જળનો ઉપયોગ કરી શકાય છે.

પિક્સાબે

આંખમાં ગુલાબ જળ નાખવાથી કંજંક્ટિવાઈટિસ ઠીક થઈ જાય છે.

પિક્સાબે

તમને આ પણ ગમશે

કાકડીથી ટેનિંગ જ નહિ પિંપલ્સ પણ થશે દૂર

સફેદવાળને રસોડાની આ વસ્તુથી કરો કાળાં

ગુલાબ જળથી માથાંના દુ:ખાવાથી પણ છૂટકારો મળે છે.

પિક્સાબે

ઈન્ફેક્શન દૂર કરવામાં પણ ગુલાબ જળ ફાયદાકારક છે.

પિક્સાબે

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

Follow Us on :-