મંત્રાલયમાં તિરંગો લહેરાયો
મિડ-ડે
મંત્રાલયમાં તિરંગો લહેરાયો
79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય સચિવાલય મંત્રાલય ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો.
મિડ-ડે
મંત્રાલયમાં તિરંગો લહેરાયો
સ્વતંત્રસેનાનીઓ, શહીદો અને દેશની સરહદોની રક્ષા કરી રહેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મિડ-ડે
મંત્રાલયમાં તિરંગો લહેરાયો
તેમણે કહ્યું કે ભારતના વિકાસને કોઈ રોકી શકે એમ નથી
મિડ-ડે
મંત્રાલયમાં તિરંગો લહેરાયો
તેમણે ઉમેર્યું કે - દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિના પંથે છે.
મિડ-ડે
મંત્રાલયમાં તિરંગો લહેરાયો
ફડ઼ણવીસે કહ્યું કે, `આત્મનિર્ભર ભારત`નું મંત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને સફળ બનાવવા માટે લોકોએ સાથે મળીને કામ કરવું જોઈએ.
મિડ-ડે
સ્કિપિંગ કરવાની આ છે સાચી રીત