?>

આ બીમારીઓથી બચાવે છે કેરીની છાલ

એડોબ ફાયરફ્લાય

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 10, 2024

કેરીની છાલ છે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ

કેરીની સાથે તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે રામબાણની જેમ કામ કરે છે. આનો ઉપયોગ કેન્સરનું જોખમ ઘટાડવા માટે થઈ શકે છે

ઘણીવાર કેરી ખાધા પછી કચરામાં ફેંકી દેવામાં આવતી છાલ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમના સેવનથી હૃદય સંબંધિત જોખમો ઘટાડી શકાય છે

તમને આ પણ ગમશે

ફળ જે ફ્રિજમાં મૂકતા બની જાય છે ઝેર

તરબૂચ અને શક્કરટેટી ખાવાથી નુકસાન થાય?

ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવા-પીવાની આદતો અંગે ખૂબ કાળજી રાખવી પડે છે. તેમની સમસ્યાને ઓછી કરવા માટે કેરીની છાલનું સેવન કરી શકાય છે

આપણે કેરીની છાલ ઘણી રીતે ખાઈ શકીએ છીએ. તમે ઈચ્છો તો કેરીને છોલીને પણ ખાઈ શકો છો. જોકે, તેનો સ્વાદ સારો નથી, પરંતુ તમે તેને ચાવીને ખાઈ શકો છો.

સૂતા પહેલાં તરત પાણી પીવું કેટલું યોગ્ય?

Follow Us on :-