?>

ચટણી કાળી ન પડે એ માટે આટલું કરજો

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Oct 01, 2025

લીલાં મરચાં, કોથમીર અને ફુદીનાવાળી ચટણીમાં કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈને સૂકવી દો. પછી ચટણી બનાવશો તો એ કાળી નહીં પડે. ભીનાં પાંદડાં જલદી કાળાં પડે છે.

એઆઇ

ચટણી પીસતી વખતે એમાં થોડો લીંબુનો રસ નાખવાથી એ લીલા રંગને કાળો પડતો અટકાવે છે.

એઆઇ

લાંબો સમય સ્ટોર કરવી પડે એવી મોટી માત્રા કરતાં થોડા સમય પૂરતી જ ચટણી બનાવો.

એઆઇ

તમને આ પણ ગમશે

આ ટેસ્ટી ડ્રિંક્સ ઉતારશે પેટની ચરબી

વધેલા ભાતને ફેંકતા નહીં

ચટણી હવાના સંપર્કમાં ન આવે એ માટે ઍરટાઇટ ડબ્બામાં ભરો અને ઉપરથી ચટણીની સપાટી પર તેલનું પાતળું પડ લગાવીને સ્ટોર કરો.

એઆઇ

આઇસ ક્યુબ ટ્રેમાં ચટણી ભરીને ફ્રીઝ કરવાથી ચટણીનો રંગ લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.

એઆઇ

દશેરાએ શરૂ થશે વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની ટેસ્ટ-સિરીઝ

Follow Us on :-