?>

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

એઆઈ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Mar 01, 2024

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

ભલે ગલગોટાના ફૂલ સુંદર અને સુગંધી હોય પણ એ ઉંદરોને ગમતા નથી.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

આમ પણ રોઝમેરી માનવીય આરોગ્ય માટે ફાયદાકારક છે, તેની વાસથી ઉંદરો દૂર રહે છે.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

પુદીનાના પાનની ગંધ ઉંદરોને ગમતી નથી માટે તે ત્યાં આવશે નહિ.

એઆઈ

તમને આ પણ ગમશે

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

લસણની વાસ એકદમ તીખી હોય છે જેને કારણે ઉંદરો ત્યાં આવતા નથી.

એઆઈ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

લેવેન્ડરના ફૂલોમાં અત્યંત સુગંધ હોવાથી ઉંદરો તેનાથી દૂર રહેતા હોય છે.

એઆઈ

ચોમાસામાં આ વાતોનું રાખો ધ્યાન

Follow Us on :-