?>

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 08, 2024

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

જો કોઈ વ્યક્તિને એસિડિટીનો ત્રાસ થતો હોય તો તેઓએ લીંબુપાણી ન પીવું જોઈએ

એઆઈ

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

લીંબુપાણીમાં એસિડ વધુ હોવાથી એસિડિટીથી પીડિત દર્દીને તે ન પીવાની ભલામણ કરવામાં આવે છે.

એઆઈ

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

દાંતની સમસ્યાથી પીડિત લોકોએ પણ લીંબુપાણી ન પીવું જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

બ્રશ કર્યા વગર પાણી પીવાની ટેવ સારી?

વજન ઘટાડવું હોય તો આ રીતે ચાલજો

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

કિડનીનાં રોગીઓને પણ લીંબુપાણી નુકસાન કરી શકે છે.

એઆઈ

અચ્છા, આ લોકોએ લીંબુપાણી ન પીવાય?

જે લોકોને છાતીમાં બળતરા ઊપડે છે તેઓએ પણ આ પીણું ન પીવું જોઈએ.

એઆઈ

દહીં સાથે ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ

Follow Us on :-