?>

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jan 06, 2025

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

ગરમ રેતી અથવા તો રેતીનો શેક કરવામાં આવે તો શરદીમાંથી રાહત મળે છે.

એઆઈ

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

ગરમાગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર ઉમેરીને પીવાથી પણ શરદી મટે છે.

એઆઈ

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

ઉકાળો તૈયાર કરી શકાય. જેમાં આદું અને ફૂદીનો ઉમેરવો ન ભૂલવો જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

વધુ પડતાં પિસ્તા એટલે આ બીમારીનું જોખમ

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

લીંબુનાં રસમાં આદુંનું કચુંબર અને સિંધવ મીઠું ઉમેરીને પીવામાં આવે તો પણ શરદીમાંથી રાહત થાય છે.

એઆઈ

શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા

ચણાને ગરમ કર્યા બાદ તેને સૂંઘવામાં આવે તો પણ શરદીમાંથી છુટકારો મળે છે.

એઆઈ

પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય

Follow Us on :-