?>

પીએમ મોદીએ કર્યું આચારસંહિતાનું ઉલ્લંઘન?

ફાઇલ તસવીર

Gujaratimidday
News
By Karan Negandhi
Published Mar 18, 2024

કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે

કૉંગ્રેસે સત્તા અંગે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનને ધાર્મિક વળાંક આપવા બદલ પીએમ મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચૂંટણી પંચને માગ કરી છે

તેલંગાણા પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા જી નિરંજને સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પત્ર લખ્યો છે

તમને આ પણ ગમશે

કોલકાતાના ગાર્ડન રીચમાં મકાન ધરાશાયી

જુઓ દિલ્હીનું વર્લ્ડ ક્લાસ ટર્મિનલ-૧

તેમને કહ્યું કે, રાહુલ ગાંધીએ દુષ્ટ શક્તિઓ સામે યુદ્ધની વાત કરી હતી, પરંતુ પીએમ મોદીએ તેને ધાર્મિક વળાંક આપ્યો છે

પીએમ મોદીએ લોકોની ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ કર્યો. આ ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે

રશિયામાં ફરી `પુતિન`રાજ

Follow Us on :-