?>

દેવપોઢી અગિયારસ: તુલસીના પાનના ઉપાય કરજો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jun 26, 2023

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે અને એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ સ્વયં પ્રસન્ન થાય છે.

આઇસ્ટૉક

એવી માન્યતા છે કે એકાદશીની પૂજામાં તુલસીની સામે ઘીનો દીવો કરવો શુભ છે.

આઇસ્ટૉક

અગિયારસના દિવસે જો ૧૧ વાર તુલસીની પરિક્રમા કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિની સંભાવના વધે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

પીરિયડ્સને ઉત્સવ તરીકે ઉજવાય છે અહીં

મધર્સ ડે:જાણો વિવિધ ધર્મોમાં માનું સ્થાન

અગિયારસની પૂજામાં તુલસીનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના મોર તોડીને પંજીરીમાં નાખી શકાય છે.

આઇસ્ટૉક

તુલસી માતા પર લાલ ચુંદડી ચઢાવવી શુભ હોય છે. તેનાથી વિવાહિત જીવનમાં ખુશાલી આવે છે.

આઇસ્ટૉક

પીપળાના ઉકાળેલા પાન પીવાથી થશે આ લાભ

Follow Us on :-