?>

ગંગાજળ રાખવામાં ન કરો આ ભૂલો

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published May 25, 2023

ગંગાજળને ભૂલથી પણ પ્લાસ્ટિકની બોટલ કે બોક્સમાં ન રાખવું જોઈએ.

જે દિવસે તમે માંસ કે દારૂનું સેવન કર્યું હોય તે દિવસે ભૂલથી પણ ગંગાના પાણીને સ્પર્શ કરશો નહીં.

જ્યારે પણ તમે ગંગાજળનો ઉપયોગ કરો, ત્યારે સૌથી પહેલા તમારા હાથને સાફ કરો, ત્યારબાદ જ તેને સ્પર્શ કરો.

તમને આ પણ ગમશે

કેળાંનાં પાન વૈવાહિક જીવનમાં લાવશે ઉજાસ

`પૈસા હી પૈસા હોગા`...બસ કરો આટલું

ગંગાજળને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં અંધારું હોય.

ગંગા જળ રાખવા માટે સૌથી પવિત્ર સ્થાન ઘરનું મંદિર છે અને ગંગા જળને મંદિરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ.

ખોટા સમયે પાણી પીવાથી થાય છે બીમારીઓ

Follow Us on :-