?>

સ્કીન કેરથી હેર કેરમાં ઉપયોગી છે વરિયાળી

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 30, 2023

વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ફન્ગલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.

Istock

જો તમને સવારે ઉઠ્યા પછી આંખોમાં સોજો આવે છે, બે ચમચી વરિયાળીને આખી રાત પલાળી, સવારે તે પાણી રૂમાં લઈને થોડીવાર આંખો પર રાખો.

Istock

તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરવા અને સાફ કરવા માટે સ્ક્રબને બદલે વરિયાળીના દાણાનો ઉપયોગ કરો. આના કારણે ત્વચાના મૃત કોષો બહાર આવે છે.

Istock

તમને આ પણ ગમશે

આઈસ્ક્રીમ ખાવાથી થાય છે આ ફાયદા

ઉનાળામાં શા માટે સત્તુ છે અત્યંત ગુણકારી

વરિયાળીમાં એક હોર્મોન હોય છે જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત બનાવે છે.

Istock

વરિયાળીના બીજમાં હાઇડ્રેશન પાવર હોય છે જે માથાની ચામડીના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે માથાની ખંજવાળ દૂર કરવામાં પણ મદદ કરે છે.

Istock

સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી

Follow Us on :-