?>

‘કાલાચોકી ચા મહાગણપતિ’ નિઘાલે ગાવાલા

સતેજ શિંદે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Sep 06, 2025

કાલાચોકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા ‘કાલાચોકી ચા મહાગણપતિ’ની ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સતેજ શિંદે

આ શોભાયાત્રા મુંબઈના કાલાચોકી સ્થિત દત્તારામ લાડ માર્ગ પરથી પસાર થઈ હતી.

સતેજ શિંદે

પ્રિય બાપ્પાની એક ઝલક જોવા માટે ભક્તોની ભીડ શેરીઓમાં ઉમટી પડી હતી.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

લાલબાગના દર્શને મુકેશ અંબાણી અને નીતા અંબાણી

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

ગણપતિ બાપ્પા મોર્યાના જોરદાર નારા સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા અને અબીલ-ગુલાલ-ફુલથી બાપ્પાનું દત્તારામ લાડ માર્ગ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સતેજ શિંદે

‘કાલાચોકી ચા મહાગણપતિ’ની વિસર્જન યાત્રામાં ભવ્યતા અને ધામધૂમ જોવા મળી હતી.

સતેજ શિંદે

મોતીમાંથી બનેલા ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક

Follow Us on :-