પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
એઆઈ અને મિડ-ડે
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
પિતૃ શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે કરવામાં આવે તો વધુ લાભદાયી નીવડે છે. બ્રાહ્મણને જમાડી શકાય.
મિડ-ડે
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
શ્રાદ્ધવિધિ માટે ગાયનું દૂધ જ વાપરવું.
મિડ-ડે
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
શ્રાદ્ધવિધિ માટે સ્મશાન, મંદિર કે અપવિત્ર સ્થાન યોગ્ય ન ગણાય.
મિડ-ડે
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
શ્રાદ્ધમાં અર્ઘ્ય, પિંડ અને ભોજનમાટે ચાંદીનાં વાસણો વાપરવાથી લાભ થાય છે. માટીના વાસણમાં ક્યારેય શ્રાદ્ધનું ભોજન ન આપવું.
મિડ-ડે
પિતૃ શ્રાદ્ધ કરતી વખતે યાદ રાખજો આ બાબતો....
શ્રાદ્ધના દિવસે ગરીબ, ભૂખ્યાને અને પશુઓને ભોજન આપવું જોઈએ.
મિડ-ડે
‘કાલાચોકી ચા મહાગણપતિ’ નિઘાલે ગાવાલા