?>

કેરી ખાવ તે પહેલાં તેને પલાળવી તો પડે જ

Istock

Gujaratimidday
Lifestyle News
By Chirantana Bhatt
Published Apr 20, 2023

કેરીને પાણીમાં પલાળવાથી તેમાં રહેલી ગરમીની અસર ઘટે છે. તેનાથી કબજિયાત, ત્વચાની સમસ્યાઓ, માથાનો દુખાવો અને ઝાડા વગેરે આડઅસર ઓછી થાય છે.

Istock

કેરી પલાળવાથી તેમાં રહેલો વધારાનો ફાયટીક એસિડ બહાર નીકળે છે. વધુ પડતો ફાયટીક એસિડ પાચનક્રિયામાં નડતર બની શકે છે જેનાથી ઝાડા થાય અથવા ત્વચાનું ઇન્ફેક્શન થાય.

કેરીની છાલ પરની ગંદકી, જંતુનાશકો, અને અનિચ્છનીય રસાયણોને દૂર કરવા માટે તેને પાણીમાં પલાળી રાખવી જોઇએ. આ તત્વો કેન્સરજન્ય હોય છે.

Istock

તમને આ પણ ગમશે

દૂધ અસલી છે કે નકલી તે જાણવાની આ છે રીત

ગરમીમાં રમ પીવાથી થાય છે નુકસાન? જાણો

કેરી સામાન્ય રીતે શરીરના તાપમાનમાં વધારો કરે છે, જેનાથી થર્મોજેનેસિસ થાય છે. આથી તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવાથી તેના થર્મોજેનિક ગુણો ઘટી જાય છે.

Istock

કેરીમાં રહેલા ફાયટોકેમિકલ્સ બળવાન હોય છે, પલાળીને તેનું જોર ઘટે છે, અને તે કુદરતી રીતે ચરબી દૂર કરવામાં મદદ કરશે.

Istock

વિદેશમાં રોમેન્ટિક થયું આ બૉલિવૂડ કપલ

Follow Us on :-