?>

ગર્વનરે શિવાજી મહારાજને આપી શ્રદ્ધાંજલિ

શાદાબ ખાન

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 19, 2024

આ વર્ષે આદરણીય મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ છે. તેમણે મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી.

શાદાબ ખાન

મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શાદાબ ખાન

ગર્વનર રમેશ બૈસ સાથે મુંબઈના પાલક મંત્રી દીપક કેસરકર અને BMCના વડા ઈકબાલ સિંહ ચહલ પણ હતા.

શાદાબ ખાન

સીએમ એકનાથ શિંદે અને તેમના ડેપ્યુ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે પણ આદરણીય મરાઠા રાજાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

રાજ્યસભા ચૂંટણી માટે મહારાષ્ટ્ર તૈયાર

મોદીની એન્ડ્રી રાજોએલીના સાથે બેઠક

દાદર ખાતે પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પહેલા, ગુવ બૈસે અધિકારીઓની હાજરીમાં રાજભવનમાં શિવાજી રાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શાદાબ ખાન

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉર્ફે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ દર વર્ષે ૧૯ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

શાદાબ ખાન

પહેલીવાર કોણે બનાવ્યા મુંબઈના વડાપાઉં?

Follow Us on :-