?>

મરાઠા અનામત અને મનોજ જરાંગેની ભૂખ હડતાળ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jan 26, 2024

મનોજ જરાંગે મહારાષ્ટ્ર સરકારને આજે રાત સુધીમાં મરાઠા આરક્ષણ અંગે સરકારી ઠરાવ (GR) બહાર પાડવા જણાવ્યું છે.

મિડ-ડે

તેમણે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા જીઆર જારી કરવામાં નહીં આવે તો મરાઠાઓ આવતીકાલે શનિવારે સવારે મુંબઈ તરફ કૂચ કરશે.

મિડ-ડે

જરાંગે આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈમાં ઉપવાસ શરૂ કર્યા છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો

સુપ્રિયા સુળેના પગે પડ્યો રોહિત પવાર

જરાંગે પાટીલે સામુદાયિક કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ.

મિડ-ડે

અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100 ટકા હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું.

મિડ-ડે

પ્રિયંકા-નિક અને માલતી અ પર્ફેક્ટ ફેમિલી

Follow Us on :-