શૂઝની સ્મેલ કેવી રીતે દૂર કરશો?
એઆઇ
શૂઝમાંથી દૂર્ગંધને દૂર કરવી હોય તો ચાની ભૂકીની એક પોટલી બનાવીને અંદર રાખવાથી એ વાસને ખેંચી લેશે.
એઆઇ
જૂના ન્યુઝપેપરને શૂઝમાં ડૂચો કરીને ભરવાથી એ ભેજ અને ગંધ શોષી લેશે.
એઆઇ
લીંબુનાં છોતરાં અથવા સંતરાની છાલ શૂઝની અંદર રાખશો તો એ કુદરતી ફ્રેશનરનું કામ કરશે.
એઆઇ
ઘરમાં તડકો આવતો હોય એ જગ્યાએ શૂઝ રાખવાથી પણ દુર્ગંધ ઊડી જાય છે.
એઆઇ
જો શૂઝ સવારે પહેરવાં હોય તો રાત્રે બેકિંગ સોડા છાંટી દેવાથી સવાર સુધીમાં દુર્ગંધ દૂર થાય છે.
એઆઇ
મુંબઈમાં ઊંચી ઈમારતોને વરસાદી વાદળોએ ઘેરી લીધી