?>

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 05, 2023

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના બેડરૂમમાં મોરપીંછ રાખવાથી વૈવાહિક જીવનમાં શાંતિ રહે છે.

આઈસ્ટોક

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

વિદ્યાર્થીઓ પોતાની બુકમાં મોરપીંછ રાખે તો અભ્યાસમાં ચિત્ત ચોંટે છે.

આઈસ્ટોક

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

વાસ્તુશાસ્ત્ર મુજબ 8 મોરપીંછ બાંધીને ઈશાન દિશામાં લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

બેડ પર ગરોળીનું દેખાવું શુભ કે અશુભ?

ઘરમાં બિલાડીનું આવવું એ શુભ કે અશુભ?

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

જેની કુંડળીમાં રાહુ દોષ છે તેઓએ વાયવ્ય દિશામાં મોરપીંછ લગાવવું જોઈએ.

આઈસ્ટોક

ઘરમાં મોરપીંછ લગાવો, થશે આ રંગીન લાભ

વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યદેવ અને ઈન્દ્રદેવ પૂર્વ દિશાના સ્વામી હોવાથી આ દિશામાં મોરપીંછ મૂકવું શુભ છે.

આઈસ્ટોક

સર્જરી બાદ શાહરુખ ખાનની પહેલી ઝલક જુઓ

Follow Us on :-