03 December, 2021 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઔદ્યોગિક સંગઠન ફિક્કીએ કોવિડ-19ના નવા વેરિઅન્ટ - ઑમિક્રૉનને પગલે દેશભરમાં સમાન નીતિ અપનાવવાનો સરકારને અનુરોધ કર્યો છે. તેણે કહ્યું કે રાજ્ય, શહેર કે પાલિકાના સ્તરે પ્રવેશનાં તમામ સ્થળોએ જો સમાન નીતિ નહીં હોય તો એની પ્રતિકૂળ અસર થઈ શકે છે.
ફિક્કીએ કહ્યું કે ઑમિક્રૉન આવવાથી એવું કહી શકાય કે કોવિડનો ખતરો હજી પૂરેપૂરો ટળ્યો નથી.
જોકે ઓચિંતાં પગલાં ભરવાથી ગભરાટ ફેલાશે.