ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
`જવાન` તેમજ `ઇન્સ્પેક્ટર ઝેન્ડે`થી જાણીતી થયેલી ઍક્ટ્રેસ એટલે ગિરિજા ઓક. ઍક્ટ્રેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ઍક્ટ્રેસ ગિરિજા ઓક જાણે દેશના યુવાધનનું દિલ જીતી રહી છે. તો શા માટે આ ઍક્ટ્રેસ `નેશનલ ક્રશ` બની છે તે જાણીએ.
સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું સાતમી નવેમ્બરે ૮૧ વર્ષની વયે હાર્ટ-અટૅકને કારણે અવસાન થયું હતું. ગઇ કાલે તેમની પ્રાર્થનાસભા જે. ડબલ્યુ. મૅરિયટ હોટેલમાં યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં સંજય ખાન તથા તેમનાં સંતાનો સુઝૅન ખાન, ફારાહ અલી ખાન અને ઝાયેદ ખાન સહિત પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રાર્થનાસભામાં સુઝૅનનો ભૂતપૂર્વ પતિ હૃતિક રોશન પોતાની પાર્ટનર સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો. આ પ્રાર્થનાસભામાં જિતેન્દ્ર, રાની મુખરજી અને સલીમ ખાન જેવી બૉલીવુડની હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
ઍક્ટ્રેસ અને સિંગર સુલક્ષણા પંડિતનું છઠ્ઠી નવેમ્બરે ૭૧ વર્ષની વયે અવસાન થયું. ગઈ કાલે જુહુ સ્થિત ઇસ્કૉન મંદિરમાં તેના માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના સભ્યોએ તેમ જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ હાજરી આપી હતી
બૉલીવુડજગતમાં ખાન-પરિવારના પિલર તરીકે ઓળખાતાં ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું છે. ઝરીન ખાન મશહૂર ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ખાનનાં વાઇફ તેમ જ ડિઝાઇનર સુઝૅન ખાન અને ઍક્ટર ઝાયેદ ખાનનાં મમ્મી હતાં. ‘તેરે ઘર કે સામને’ અને ‘એક ફૂલ દો માલી’ જેવી ફિલ્મોમાં તેમણે રોલ ભજવ્યા હતા. તેમને ચાર સંતાનો છે. તેમણે ‘ફૅમિલી સીક્રેટ્સ’ અને ‘ધ ખાન ફૅમિલી કુકબુક’ નામનાં પુસ્તકો પણ લખ્યાં હતાં.
મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.
08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિશ્વવિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે નરેન્દ્ર મોદીને મળીને રસપ્રદ ચર્ચા કરી હતી. દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને થયેલી આ ચર્ચાનો અડધા કલાકનો વિડિયો ગઈ કાલે શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં પ્લેયર્સ અને વડા પ્રધાન વચ્ચે વર્લ્ડ કપ જર્ની, રસપ્રદ કિસ્સા, પરિવાર અને પડકારો વિશે મનોરંજક ચર્ચા થઈ હતી. સ્મૃતિ માન્ધના સહિતના પ્લેયર્સે વડા પ્રધાન અને દેશના વિકાસમાં યોગદાન આપતી મહિલાઓને પોતાનાં પ્રેરણાસ્રોત ગણાવ્યાં હતાં.
07 November, 2025 11:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
08 November, 2025 02:44 IST | Mumbai | Jigisha Jain
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK