Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સાદરાની થાળી અને મંદિર બંને લોકોમાં ખૂબ પ્રચલિત છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ સાદરા જક્ષણી ધામે દર પૂનમે નિઃશુલ્ક મહાપ્રસાદ સાથે સાત્વિક થાળી

ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

14 November, 2025 12:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
સિંહસ્થ કુંભ મેળા 2027 પહેલા નાસિકમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય

CM ફડણવીસ, નાયબ CM શિંદેએ નાસિક કુંભ મેળા 2027 માટે નવા પ્રોજેક્ટ્સ કર્યા જાહેર

ગુરુવારે શહેરમાં 143 AQI નોંધાતા મુંબઈની આકાશ ધુમ્મસથી ઢંકાઈ ગઈ. PIC / કીર્તિ સુર્વે પરેડ

Photos: મુંબઈનો AQI 143 પહોંચતાં મરીન ડ્રાઇવ ધુમ્મસથી આચ્છાદિત

ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ તાજેતરના દિલ્હી કાર વિસ્ફોટની ચાલી રહેલી તપાસ સંદર્ભે કાનપુરના એક મેડિકલ કૉલેજના વિદ્યાર્થીની અટકાયત કરી છે (તસવીરો/PTI)

કાનપુર ATSએ કાર્ડિયોલોજીના વિદ્યાર્થીની લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે શંકામાં ધરપકડ




મહારાષ્ટ્ર સરકારે સ્મૃતિ, જેમિમા અને રાધાને નવાજી ૨.૨૫ કરોડ રૂ​પિયાના ઇનામથી

મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.

08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી સાથે ભારતીય મહિલા ક્રિકેટરોની આ વિશે ચર્ચા થઈ

વિશ્વવિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે નરેન્દ્ર મોદીને મળીને રસપ્રદ ચર્ચા કરી હતી. દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાને થયેલી આ ચર્ચાનો અડધા કલાકનો વિડિયો ગઈ કાલે શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં પ્લેયર્સ અને વડા પ્રધાન વચ્ચે વર્લ્ડ કપ જર્ની, રસપ્રદ કિસ્સા, પરિવાર અને પડકારો વિશે મનોરંજક ચર્ચા થઈ હતી. સ્મૃતિ માન્ધના સહિતના પ્લેયર્સે વડા પ્રધાન અને દેશના વિકાસમાં યોગદાન આપતી મહિલાઓને પોતાનાં પ્રેરણાસ્રોત ગણાવ્યાં હતાં.

07 November, 2025 11:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent


CM ફડણવીસ, નાયબ CM શિંદેએ નાસિક કુંભ મેળા 2027 માટે નવા પ્રોજેક્ટ્સ કર્યા જાહેર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે હજારો કરોડના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય 13 November, 2025 06:41 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent


જ્યાફતઃ સાદરા જક્ષણી ધામે દર પૂનમે નિઃશુલ્ક મહાપ્રસાદ સાથે સાત્વિક થાળી

ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

14 November, 2025 12:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK