ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટીમાં કરેલો વાયદો નિભાવ્યો અને લટાર મારી : રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કની મુલાકાત લઈને જીવસૃષ્ટિનો નઝારો માણ્યો અને જાણ્યો
Read More
ગણેશોત્સવ નિમિત્તે વિવિધ સોસાયટીઓમાં જુદી-જુદી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેમાં પણ આ વખતે ચંદ્રયાન-3 આ વિષય પર સરસ ડેકોરેશન અનેક પંડાલોમાં જોવા મળ્યું હતું. દહીંસરની સિન્ડીકેટ આનંદ સોસાયટીમાં આ વર્ષે નાનાં ભૂલકાઓએ ચંદ્રયાન-3ની થીમ પર બાપ્પા માટે ડેકોરેશન તૈયાર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીએ આ રીતે સાર્વજનિક રીતે ગણેશોત્સવ પહેલી વાર જ ઉજવ્યો હતો. અને આ પહેલા જ વર્ષે જોરદાર ડેકોરેશન કરી આગામી વર્ષ માટે પણ બાપ્પા પ્રત્યેનો પ્રેમ બતાવી દીધો હતો. આ ડેકોરેશન વિષે નિકિતા પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની વાત શૅર કરી હતી.
Updated on : 28 September, 2023 11:01 AM ISTRead More
Read More
ઉત્તર ગુજરાતની શાન, સોલંકી રાજવીઓની રાજધાનીનું નગર અને સમૃદ્ધ સુવર્ણ ઇતિહાસ ધરાવતું ગુજરાત રાજ્યનું એક શહેર એટલે પાટણ. પાટણની ઐતિહાસિકતા અને જાહોજલાલી આગળ ગુજરાતના તમામ શહેરો એક સમયે ઝાંખા પડતા હતા. એટલે જ તે પૌરાણીક કાળમાં ગુજરાતની રાજધાની હતું અને ઈ.સ. 1000ની સાલમાં તે વિશ્વનું દસમું સૌથી વિશાળ શહેર હતું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
Read More
ગણેશોત્સવ પૂરો થવાના આરે છે. સ્થાપન કરેલા ગણપતિને હવે વિદાય અપાશે. 10-10 દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા બાદ ગણપતિનું વિસર્જન કરાશે. જો કે જેટલી ધામધૂમથી આ ગણેશોત્સવ ઉજવાય છે, એટલી જ ધામધૂમથી બાપ્પાને વિદાય અપાય છે. સાથે જ આવતા વર્ષે ફરી આમંત્રણ પણ અપાય છે. વિસર્જન દરમિયાન જ એક સ્લોગન વારંવાર સાંભળવા પડે છે. गणपती बाप्पा मोरया... पुढ्या वर्षी लवकर या. જો કે આ તો દર વર્ષે કાને પડતું સ્લોગન છે, પરંતુ કેટલાક સ્લોગન્સ એવા પણ છે આ વર્ષે વિસર્જનમાં ધૂમ મચાવી રહ્યા છે.
Updated on : 10 September, 2019 01:05 PM ISTRead More
Read More
Read More
Read More
હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ...
Updated on : 14 December, 2020 08:00 AM ISTRead More
Read More
૧૪૫ વર્ષ જૂની આઇસ ફૅક્ટરીના બિલ્ડિંગમાં ઇન્ડિયાના જુદા-જુદા પ્રદેશોની ખાસિયતો ગૉરમે સ્ટાઇલમાં પીરસતી ‘નેટિવ બૉમ્બે’ તમને નૉસ્ટાલ્જિક બનાવી શકે એવી છે
આજે ફરી આપણે ફોર્ટના બેલાર્ડ એસ્ટેટની ૧૪૫ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આઇસ ફૅક્ટરી તરફ લટાર મારવાના છીએ. આ ફૅક્ટરીની વચ્ચે આવેલા ૧૫૦ વર્ષ જૂના વડની ફરતે આર્ટ, આર્કિટેક્ટ અને કલ્ચરની એક નવી જ દુનિયાનું સર્જન આર્કિટેક્ટ કમલ મલિકે કર્યું છે. અહીં છાશવારે અવનવાં કલ્ચરલ એક્ઝિબિશન્સ, વર્કશૉપ્સ વગેરે થાય છે. આ જ જગ્યાએ ગાઉન્ડ ફ્લોર પર આવેલું ‘બન્યન ટ્રી કૅફે’ ખૂલેલું ત્યારે પહેલી વાર અહીંની મુલાકાત લીધેલી. આ વિશાળ જગ્યાના પહેલા માળે હોટેલિયર અમરદીપ ટોની સિંહ અને પ્રીતમ હોટેલવાળા અભયરાજ સિંહ કોહલીએ મળીને ‘નેટિવ બૉમ્બે’ નામની રેસ્ટોરાં શરૂ કરી છે. બન્યન ટ્રી કૅફે માટે તમારે કૅલિકટ સ્ટ્રીટ પરથી એન્ટ્રી મેળવવાની રહે, જ્યારે નેટિવ બૉમ્બે જવું હોય તો એની પાછળ આવેલી કોચીન સ્ટ્રીટમાં આઇસ ફૅક્ટરીની બૅકમાંથી એન્ટ્રી છે. નેટિવનો આર્ટિસ્ટિક એન્ટ્રન્સ ખોલતાં જ લિફ્ટ અને દાદરા બન્નેનો ઑપ્શન છે, પણ દાદરા પરથી આઇસ ફૅક્ટરીનો ગ્રાઉન્ડ ફ્લોરનો વ્યુ જોવાનો લાભ મળશે.
Updated on : 23 February, 2023 12:40 PM IST
Read More
Read More
Read More
ગુજરાતી મનોરંજન જગતમાં ફિલ્મ, સિરીયલ બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વિષયો સાથે અનોખું કોન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શેમારૂમી પર રિલીઝ થયેલી કૉમેડી વેબ સિરીઝ `વૉટ ધ ફાફડા` વિશે વાત કરીએ. 11 એપિસોડની આ વેબ સિરીઝ કૉમેડીના ભરપૂર ડોઝ સાથે શેમારૂમી પર રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતી ભાષામાં ઓટીટી પ્લેટફોર્મ પર કંઈક નવું કરવાના આશય સાથે રાહુલ પટેલ અને તેમના ભાઈ જેસિલ પટેલ દ્વારા બૉમ્બે સ્ટોરીઝ હાઉસ હેઠળ આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાહુલ પટેલ નિર્માતા પહેલા એક જાણીતા લેખક છે. તેમણે ઘણા હિન્દી શૉ લખ્યા છે. તેમજ તેમણે પ્રતીક ગાંધી અભિનીત ગુજરાતી ફિલ્મ `વાલમ જાઓ ને` પણ લખી છે. આ વેબ સિરીઝના કેટલાક એપિસોડ પણ રાહુલ પટેલે લખ્યા છે.
Updated on : 26 September, 2023 05:08 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
ગઈકાલે મનોરંજન જગતમાં શું બન્યું તે વાંચો અહીં માત્ર એક ક્લિકમાં...
Updated on : 27 September, 2023 03:15 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ સોમવારે ગણેશ ઉત્સવના અવસર પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષાની મુલાકાત લીધી હતી. (તસવીરો/એકનાથ શિંદેની ટીમ)
Updated on : 25 September, 2023 09:26 PM ISTRead More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
Read More
ADVERTISEMENT
ADVERTISEMENT