Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સમજી જાઓ, આ તો હજી માત્ર શરૂઆત છે

જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સમજી જાઓ, આ તો હજી માત્ર શરૂઆત છે

પેલી ટોળકીએ મોટા ભાગના ગામવાસીઓને ભોળવી-પટાવીને એવા તો પોતાના કબજામાં રાખ્યા છે કે તે લોકો પણ તેમના હિતેચ્છુ ભલા ડૉક્ટરને તગેડી મૂકવાના ટોળકીના પ્રયાસોમાં સાથ આપે છે.

21 August, 2026 04:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

જે જન્મે તે મરે અને મરે એ ફરી જન્મે, પણ જ્ઞા‌ની કદી મરતો નથી

ભગવાનના અનંત ઉપકારોનો વિચાર કરો તો તમને પ્રભુ સાથે પ્રેમ થઈ જશે અને આ પ્રેમ એવો છે કે એનો રંગ જન્મોજન્મ લાગી જશે. શ્રીકૃષ્ણનો સંગ એટલે જન્મોજન્મનો રંગ. શ્રીકૃષ્ણનો રંગ મેળવવા અને કે

21 August, 2026 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેફામ બેલગામ ગાળો બોલવી એ બોલ્ડનેસ છે કે સંસ્કારનો અભાવ?

બેફામ બેલગામ ગાળો બોલવી એ બોલ્ડનેસ છે કે સંસ્કારનો અભાવ?

જંતર મંતર પર થયેલા વિરોધ-પ્રદર્શનમાં ટીનેજર્સ છોકરીઓ માબહેન પર બેફામ ગાળો બોલતી હોય એવી રીલ્સ જબરદસ્ત શૉકિંગ હતી. સાવ કુમળી વયે આવી ભદ્દી ભાષાનો પ્રયોગ સમાજમાં વ્યાપક ચર્ચાનો વિષ

21 August, 2026 04:30 IST | Mumbai | Kajal Rampariya
લોકો વૉલેટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડને કેમ વીંટાળી રહ્યા છે ઍલ્યુમિનિયમ ફૉઇલ?

લોકો વૉલેટ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડને કેમ વીંટાળી રહ્યા છે ઍલ્યુમિનિયમ ફૉઇલ?

શું આ ખરેખર સુરક્ષા આપે છે કે પછી માત્ર સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ છે? રસોડામાં પડેલા ઍલ્યુમિનિયમ ફૉઇલ અને કરોડોની બૅન્કિંગ ટેક્નૉલૉજી વચ્ચે શું કનેક્શન છે?

21 August, 2026 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૩)

દમયંતીના મૃત્યુ પછી પણ તેનો આત્મા વૈભવના શરીરમાં જીવતો રહે છે. માનસી અને રુદ્ર ગુરુજીને અઘોરી શક્તિનો સામનો કરવો છે, પરંતુ વૈભવને બચાવવા હવે માનસીએ અસ્થિ મેળવવાનું જોખમી કામ કરવું પડશે. 23 August, 2026 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આજની પેઢીને હવે પરિવારની મહત્તા સમજાવવી ખૂબ જરૂરી

આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે વધતા મતભેદો અને તૂટતા પરિવારો પાછળ આપસી સમજણ, બાંધછોડ અને ઍડ્જસ્ટમેન્ટના અભાવને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂરિયાત પણ સમજાવવામાં આવી છે. 23 August, 2026 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યાંક આપણે આપણી છદ‍્મવીરતાના ભ્રમમાં તો નથી જીવી રહ્યાને?

ભારતના ઇતિહાસમાં વીરતાની ગાથાઓ સાથે છુપાયેલી વિસંગતતાઓને સમજતો આ લેખ બતાવે છે કે સાચી વીરતા માત્ર પૂર્વજોના ગુણગાનમાં નહીં, પરંતુ એકતા, સ્વાભિમાન અને સિદ્ધાંતો પર અડગ રહેવામાં છે. 23 August, 2026 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK