સોશ્યોલૉજી
વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એ શિક્ષણનું લક્ષ્ય હોવું જોઈએ. કોઈ પણ વિષયમાં પારંગત બનીને વ્યક્તિ સમાજની ઉપેક્ષા કરતી રહે તો તેણે મેળવેલા જ્ઞાનથી સમાજને શું ફાયદો થયો?
17 November, 2025 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાર્તા-સપ્તાહ
જે દિવસે કૉલેજમાંથી ઑફર-લેટર આવ્યો હતો એ જ દિવસે તેણે અભિજાતને પૂછ્યું હતું. અભિજાતે જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો હતો, ‘મને શું પૂછે છે? આસ્ક યૉર દિલ... તારું દિલ શું કહે છે?’
17 November, 2025 03:17 IST | Mumbai | Lalit Lad
૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ અને પૂરો દેશ શોકાતુર થઈ ગયો હતો. એ સમયે તેમને સ્વરાંજલિ આપતું એક ગીત તૈયાર થયું હતું જે ક્યાંય સુધી દેશમાં ગુંજતું રહ્યું હતું. એ ગ
16 November, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગભગ સાંજ ઢળી ચૂકી હતી. વિદિશાએ રંગ ઊખડી ગયેલી ખરબચડી દીવાલ પર લાગેલી જૂની ઘડિયાળ તરફ નજર કરી. સાંજના પાંચ વાગ્યા હતા. અહીં અંધારાં બહુ ઝડપથી ઊતરી જાય છે.
16 November, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent