Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ) સોશ્યોલૉજી

આ ઉંમરમાં માતા-પિતા મિત્ર નથી લાગતાં અને મિત્રો પૂરતા નથી લાગતા

ટીન એજ એવી ઉંમર છે જેને બરાબર સાચવવી જરૂરી છે. તેમનું જાહેરમાં અપમાન કરીએ, ઉતારી પાડીએ ત્યારે તેમના હૃદય પર કેટલા ઘસરકા પાડીએ છીએ એનું ધ્યાન જ નથી રહેતું

23 December, 2025 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન વાતૉ-સપ્તાહ

સંબંધો નામે સાપોલિયાં પકડ્યા પછી પણ પસ્તાશો એ નક્કી છે (પ્રકરણ ૨)

‘જો તને વાંધો હોય તો હું, અત્યારે, તારા આ ઘરમાંથી જવા તૈયાર છું. ટેન્શન કરવાની જરૂર નથી. મને હૉસ્પિટલની હૉસ્ટેલમાં રૂમ મળી જશે. કદાચ બેચાર દિવસ પછી મળે, અરેન્જમેન્ટ થાય એટલે પણ હું રૂમ

23 December, 2025 12:21 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચૉકલેટને બદલે ચોપડી ભેટ તરીકે આપો

રેસ્ટોરાંમાં રાત્રિભોજનમાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ; પણ પુસ્તકો મોંઘાં છે, ઘરમાં જગ્યા ક્યાં છે જેવાં બહાનાંઓ કાઢીને પુસ્તકો વસાવતા નથી

22 December, 2025 01:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન વાતૉ-સપ્તાહ

સંબંધો નામે સાપોલિયાં પકડ્યા પછી પણ પસ્તાશો એ નક્કી છે (પ્રકરણ ૧)

‘શું ગાંડા જેવી વાત કરે છે તું?’ રમણીકભાઈ ઉશ્કેરાયા, ‘જો તો ખરા, છોકરો કામ શું કરે છે, તેની આવક શું છે. કંઈ જોયા-વિચાર્યા વિના તું તેનો હાથ પકડીને આવી ગઈ ને હવે મને કહે છે કે મારે આની સાથ

22 December, 2025 01:13 IST | Mumbai | Rashmin Shah


કાચી વયે પ્રેમમાં પડેલાં સાધના અને આર. કે. નય્યરના રસ્તા ભલે જુદા હતા પણ...

 બિમલ રૉય જેવા મહાન ડિરેક્ટરે સાધનાની સીધીસાદી ઘરેલુ ઇમેજને પારખીને ‘પરખ’માં રોલ આપ્યો અને સાધનાએ બખૂબી એમાં જાન રેડી દીધો. એનો અર્થ એવો થયો કે સાધનાએ ફિલ્મોમાં જે કાંઈ કર્યું એ તેને શોભી ઊઠ્યું. 25 December, 2025 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માફિયા જ્યારે મસીહા બની જાય

ફિલ્મ ‘ધુરંધર’માં રહમાન ડકૈતનું કૅરૅક્ટર ભજવીને અક્ષય ખન્નાએ ઑડિયન્સનું દિલ એવી જ રીતે જીત્યું જેવી રીતે રિયલ લાઇફમાં રહમાન ડકૈતે કરાચીના લ્યારીવાસીઓનું દિલ જીત્યું હતું. વાંચો રહમાન ડકૈતના જીવનની ક્યારેય ન જાણી હોય એવી વાતો 25 December, 2025 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નામને સાર્થક કરી જાણ્યું રામજીએ

પથ્થરમાં પ્રાણ પૂરી અહલ્યાને પુનર્જીવિત કરનારા ભગવાન રામની જેમ જ પથ્થરમાં પ્રાણ પૂરીને દેશની વિભૂતિઓને કંડારતા સ્ટૅચ્યુમૅન ઑફ ઇન્ડિયાના હુલામણા નામે ઓળખાતા શિલ્પકાર રામ વનજી સુતારને જાણીએ 25 December, 2025 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK