Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
ઇલસ્ટ્રેશન વાર્તા-સપ્તાહ

અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૪)

ના, સરિતાના બયાનમાં બનાવટ હોય જ નહીં; પણ મહિને બે-ચાર વાર સેક્રેટરીને રાત ગાળવા બોલાવનારો શેઠ તેને અડે પણ નહીં, શરીરસુખ ભોગવ્યા વિના જાણે સરિતા પોતાની રખાત હોય એવી હવા સર્જે... આખરે ચા

23 April, 2026 01:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff
રોમેશ દામજી સાલિયા What’s On My Mind?

દેખાદેખીને કારણે લોકો પોતાનું નુકસાન કરી રહ્યા છે

અત્યારે દરેક ક્ષેત્રમાં એક અકલ્પનીય બદલાવ આવી રહ્યો છે. બધી જ જગ્યાએ ટેક્નૉલૉજી અને ઑટોમેશન છે. બીજી બાજુ સોશ્યલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ હાઇટ પર છે. બીજા ક્ષેત્રની જેમ અમારા ક્ષેત્ર

23 April, 2026 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે? PoV

આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

બે દેશો વચ્ચેના યુદ્ધની અસરો અનેક દેશો પર થાય છે, અમુક મુઠ્ઠીભર શાસકોના નિર્ણયોની અસર કેટલાય કરોડો લોકો પર પડે છે. સવાલ માત્ર દેશો વચ્ચેના યુદ્ધનો નથી, મૂળભૂત રીતે શક્તિશાળી માણસો ક

23 April, 2026 01:01 IST | Mumbai | Jayesh Chitalia
ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા સત્સંગ

ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા

એ દુષ્પરિણામો કોણ નથી ભોગવતું એ પ્રશ્ન છે. પેઢી જૂની હોય કે નવી, આજે સૌ અજંપામાં જીવન જીવી રહ્યા છે. રાષ્ટ્ર સમૃદ્ધ હોય કે પછાત, બધા ભયના ઓથાર હેઠળ થથરી રહ્યા છે.

23 April, 2026 01:01 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


ખાલી હાથ શામ આયી હૈ

ઘણી હિન્દી ફિલ્મોમાં આપણને સમૃદ્ધ સંગીત પ્રાપ્ત થયું છે. ‘ઉમરાવ જાન’ ફિલ્મનાં ગીતોમાં ખય્યામસાહેબની બંદિશ અને આશાજીના કંઠનો જાદુ અમર થઈ ગયો. ઓ. પી. નય્યરની અલગ સંગીતશૈલીને આશાએ પોતાના કંઠથી બહેલાવી. આર. ડી. બર્મન સાથે અનેક પ્રયોગાત્મક ગીતો ગાયાં. 26 April, 2026 02:56 IST | Mumbai | Rajani Mehta

આ છોકરિયું કુંવારી શું કામ રહી જાતી હશે?

લગ્નની વાત ચાલે છે ત્યારે મિત્રો એક વાત યાદ રાખજો કે સુખી થવા માટે પરણવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણનારા હંમેશાં ખુશ રહેતા હોય છે 26 April, 2026 02:56 IST | Mumbai | Rajani Mehta

આર્થિક સધ્ધરતાનું મહત્ત્વ સમજાવે છે અક્ષયતૃતીયા

આ દિવસ નવાં કાર્યો શરૂ કરવા, ખરીદી કરવા અથવા રોકાણ કરવા માટે ખૂબ જ શુભ ગણાય છે. અક્ષયતૃતીયાનું મહત્ત્વ માત્ર પરંપરા કે ખરીદી સુધી મર્યાદિત નથી. આ દિવસ આપણને આર્થિક રીતે સધ્ધર બનવાની પણ પ્રેરણા આપે છે. આથી જ આપણે એના વિશે અહીં ચર્ચા કરી રહ્યા છીએ. 26 April, 2026 02:56 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK