Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
૮ પરિવારો ગલી ગલી મેં ગોકુલધામ

ગોકુલધામ સોસાયટી જેવો છે ગિરગામના એક બિલ્ડિંગનો ત્રીજો માળ

મહાજનવાડી અને વલ્લભ ભુવન બન્ને નામથી ઓળખાતા ૧૦૦ વર્ષ જૂના ચાર માળના બિલ્ડિંગમાં ત્રીજા માળ પર રહેતા ૮ પરિવારો પાડોશીઓની જેમ નહીં પણ એક પરિવારની જેમ રહે છે અને હળીમળીને બધા જ તહેવા

07 April, 2026 02:35 IST | Mumbai | Heena Patel
ઇલસ્ટ્રેશન વાતૉ-સપ્તાહ

વળાંક - જિંદગીની બાજીમાં હુકમનો એક્કો (પ્રકરણ ૨)

પપ્પાથી મોટાં સુધાફોઈ ઠેઠ કચ્છ પરણેલાં. ફુઆ જિલ્લાના સરકારી દફ્તરમાં ઊંચી પાયરીએ હતા એટલે મોટું મકાન અને નોકરોની જાહોજલાલી હતી, પણ રહેવાનું અંતરિયાળ અને હવામાન વિષમ એટલી જ ખોડ.

07 April, 2026 02:24 IST | Mumbai | Samit (Purvesh) Shroff
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ) PoV

સ્કૂલોની વધતી જતી ફી પાછળ આપણી માનસિકતા પણ એટલી જ જવાબદાર છે

સ્કૂલ-ફીમાં થતો ૧૦થી ૩૦ ટકાનો વધારો માતા-પિતા સહન કરી રહ્યાં છે. સ્કૂલોને કમાઈ લેવું છે, એજ્યુકેશનને બિઝનેસ બનાવી દીધો છે, સરકારે કંઈ કરવું જોઈએ એ બધી વાતો સાચી; પણ થોડા ઊંડાણમાં જઈએ

06 April, 2026 11:51 IST | Mumbai | Jigisha Jain
નંદા એન. ઠક્કર ઘાટકોપરમાં આવેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાનાં એક્સ-સ્ટુડન્ટ અને વર્તમાન પ્રિન્સિપાલ છે What’s On My Mind?

ઘડતર કારકિર્દીનું નહીં, ચારિયનું હોવું જોઈએ

શિક્ષણ આપણને નોકરી અપાવી શકે પણ કેળવણી આપણને જીવન જીવતાં શીખવે છે. નવી શિક્ષણનીતિ જ્યારે સર્વાંગી વિકાસની વાત કરે છે ત્યારે મારો પક્ષ બહુ સ્પષ્ટ છે

06 April, 2026 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા

‘આ શું બોલો છો તમે?’ અચ્યુતે તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, ‘આપણે અક્ષરાને શોધી કાઢીશું. તમે મારામાં ભરોસો કરો, સહકાર આપો તો આપણે વધુ સરળતાથી સાથે મળીને...’ 09 April, 2026 06:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમે તો લૂંટારાઓ સામે લડવાના છીએ

હા, સરસ્વતી રાજામણિ તેમનું નામ. આ સરસ્વતી રાજામણિને અખંડ હિન્દુસ્તાનનાં સૌથી યુવા મહિલા જાસૂસ તરીકે ઇતિહાસ ઓળખે છે અને આજે પણ તેમનું નામ લેવાય ત્યારે નતમસ્તકે તેમને નમન કરે છે. 09 April, 2026 06:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મોહનલાલ ભાસ્કર કેવી રીતે એક પત્રકાર જાસૂસ બન્યા?

ભારતને એ સમયે એવા જાસૂસોની તાતી જરૂર હતી જેઓ ભણેલા-ગણેલા હોય અને ટેક્નિકલ બાબતો પર વધારે ફોકસ કરી શકે. મોહનલાલ ભાસ્કરને એ કૅટેગરીમાં જ પસંદ કરવામાં આવ્યા હતા. 09 April, 2026 06:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK