Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર અર્ઝ કિયા હૈ

ચીસ પાડી લાગણીને પૂછવા જેવું હતું

પરાત્પર એટલે પરમાત્મા, પરમેશ્વર. આપણી અંદર જ ઈશ્વરનો અંશ છે છતાં આપણી નજરમાં આવતો નથી. એને માટે બ્રૅન્ડેડ ચશ્માં કામ લાગતાં નથી. ખુલ્લી આંખે બહારનું દેખાય અને બંધ આંખે અંદરનું. જો અં

29 March, 2026 06:59 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર લાફ લાઈન

૯૪૯૪ નંબરનું એ હૉન્ડા જ્યારે ચોરાણું ત્યારે...

મારા ભાઈબંધનું હૉન્ડા ચોરાણું પછી જે મારી હાલત થઈ છે એ તમે ધ્યાનથી વાંચશો તો તમે ક્યારેય વાહન રેઢું મૂકવાની ભૂલ નહીં કરો

29 March, 2026 06:55 IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર મની મૅનેજમેન્ટ

તમે આ વર્ષે ટૅક્સ લૉસ હાર્વેસ્ટિંગ કર્યું કે નહીં?

રોકાણકારોમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ખોટમાં શૅર વેચ્યા પછી એ રકમનું શું કરવું? રોકાણકાર એ રકમ ફરીથી એ જ શૅરમાં અથવા સમાન પ્રકારના ફન્ડમાં રોકાણ કરી શકે છે જેથી તેનું લાંબા ગાળાન

29 March, 2026 06:37 IST | Mumbai | Rajendra Bhatia
શૈલેન્દ્ર સિંહે બનાવેલું બળદ સંચાલિત પાવરહાઉસ નંદીરથ અને નંદીરથથી વીજળી જનરેટ થઈ શકે છે જે ઇલેક્ટ્રિક ગ્રિડ થકી સંઘરી પણ શકાય છે.

નકામાં બની ગયેલાં પશુઓને રસ્તે રઝળતાં મૂકવાને બદલે નંદીરથમાં જોડો

ઇલેક્ટ્રિસિટી જનરેટ કરતો નંદીરથ બનાવીને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ-ઑફિસર શૈલેન્દ્ર સિંહનું માનવું છે કે નંદીરથ માત્ર પશુઓને જ નહીં, એ ખેડૂતોને પણ કામ લાગશે જે આર્થિક સંકડામણન

29 March, 2026 06:03 IST | Mumbai | Rashmin Shah


૫૭ વર્ષ પહેલાં કૅન્સરને હરાવ્યા બાદ આ વડીલ નખશિખ નીરોગી છે

બીમારીમાંથી સાજા થયા બાદ અત્યાર સુધી ખાવાપીવામાં કડક પરેજી રાખી રહેલા શાંતિભાઈ અનોવાડિયા તંદુરસ્ત જીવન જીવે છે 30 March, 2026 11:58 IST | Mumbai | Jigisha Jain

આ સુપર ઍક્ટિવ આન્ટીનો મંત્ર છે એજ ઇઝ જસ્ટ અ નંબર

ડાન્સર, સિંગર, ઍક્ટર, રાઇટર, ઍન્કર, સ્ટોરીટેલર, ગાર્ડનર... આ બધાં જ વિશેષણો બોરીવલીમાં રહેતાં ૬૯ વર્ષનાં દીપ્તિ દોશીના નામ આગળ આપણે લગાવી શકીએ. સામાન્ય રીતે ઉંમર વધતાંની સાથે વ્યક્તિના શોખ ઓસરવા માંડે છે, પણ દીપ્તિબહેને તેમના શોખને જિવાડ્યા છે 30 March, 2026 11:58 IST | Mumbai | Jigisha Jain

રામનવમી - એક અનોખી વાત (પ્રકરણ ૫)

જવાબમાં ભગવાધારી જુવાનને બહાર આવતો જોઈ વસુધાથી ન રહેવાયું. હમણાં તો સંતાન માટે કુળદેવીના સ્થાનકે માથું ટેકવી આવ્યાં અને હવે એક તપસ્વીના પ્રાણ લેવા છે તમારે? ધરમને વારવાના આશયે તે પણ નીચે ઊતરી.  30 March, 2026 11:58 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK