Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
ઇલસ્ટ્રેશન વાતૉ-સપ્તાહ

ડિલિવરી બૉય - મહાનગરની એક મધરાતે (પ્રકરણ ૨)

દીવાનખંડમાં સ્તબ્ધતા પથરાઈ રહી. નોકરને વઢનાર વૈભવ જ હોય એ બાકીના ત્રણેને પરખાઈ ગયું. એક આંબાની બેચાર કેરી માટે નોકરને છોકરાઓ પાછળ દોડાવે એ પુરુષ કેવો ગણાય?

24 February, 2026 11:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવનિ સુતરિયા મૉર્ગન સ્ટૅન્લી જેવી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કમાં ડિરેક્ટરપદે છે What’s On My Mind?

દરેક કૉર્પોરેટ કર્મચારીએ સૌ પ્રથમ વર્ક-લાઇફ બૅલૅન્સ કરતાં તો શીખવું જ પડશે

મેં એક વાત સ્વીકારી લીધી છે કે બૅલૅન્સનો અર્થ એ નથી કે રોજ બધી વસ્તુને સરખો સમય આપવો

23 February, 2026 02:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર PoV

ઇન્ડિયા વર્સસ પાકિસ્તાન અને ઇન્ડિયા વર્સસ ઇંગ્લૅન્ડની મૅચમાં આટલો બધો ફરક કેમ?

પાકિસ્તાન સાથેનો આપણો ઇતિહાસ અને વર્તમાન બન્ને લોહિયાળ છે એટલે એની સામે રમાતી મૅચને આપણે રમત નથી સમજતા, પરંતુ ૨૦૦ વર્ષ આપણને ગુલામ બનાવનાર ઇંગ્લૅન્ડ માટે આપણને કેમ કોઈ રોષ નથી?

23 February, 2026 02:05 IST | Mumbai | Jigisha Jain
એડનમાં ધીરુભાઈ અંબાણી સાથે એક જ કંપનીમાં કામ કરી ચૂકેલા ભગવાનભાઈની શિસ્તબદ્ધ લાઇફ વિશે જાણીએ ઉમ્ર કી ઐસીતૈસી

૯૦ વર્ષની ઉંમરે પણ આ વડીલનો સંગીતપ્રેમ હજી અકબંધ છે

આ ઉંમરે મોટા ભાગના લોકો સ્ફૂર્તિ ગુમાવી બેસે છે ત્યારે કાંદિવલીમાં રહેતા ભગવાન બખાઈ અપવાદ સમાન છે. બાળપણમાં પિતા સાથે હાર્મોનિયમ વગાડવાનું શરૂ કરનાર ભગવાનભાઈ ૯૦ વર્ષની ઉંમરે પણ દ

23 February, 2026 01:57 IST | Mumbai | Heena Patel


ટાઇગરોથી બાળકોની રક્ષા કરે છે ૪ નારીઓની આ સેના

જંગલના સિપાઈ હોય એ રીતે ખરેખર જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ ચારેય સ્ત્રીઓને તેમના યુનિફૉર્મના રંગની જ સાડીઓ આપી છે. લાકડી અને ટૉર્ચની સાથે દરેકને જૅકેટ્સ પણ આપ્યાં છે. 26 February, 2026 11:43 IST | Mumbai | Jigisha Jain

ઓપન જેલ: સજા પણ અને સુધાર પણ, પ્રેમ પણ અને પ્રાયશ્ચિત્ત પણ

પરંપરાગત રીતે ઊંચી દીવાલો, દીવાલો પર લાગેલી કાંટાળી વાડ, અંદરથી ડોકિયું પણ ન થઈ શકે એટલી ઊંચી અને એ પણ અડધા ફુટ બાય અડધા ફુટની બારી અને એ બારીની પાછળ સડતી જિંદગી. આનું નામ જેલ; પણ ના, એવું નથી. 26 February, 2026 11:43 IST | Mumbai | Jigisha Jain

નથી કહેવા માટે પણ છેનો સ્વીકાર કરવો પડે

માણસને શાંતિથી રહેવા માટે ધર્મ જોઈએ છે. આ અનિવાર્ય પણ છે અને આમ છતાં આ વ્યવહાર જળવાયેલો નથી. ખ્રિસ્તીઓ એકત્રીસમાંથી ૨૮ ટકા થઈ ગયા અને મુસલમાનો ૨૫ ટકા જેટલા થયા. આ આંકડા વિચાર કરતા સૂચવે એવા છે. ખ્રિસ્તીઓ ઘટી શા માટે ગયા અને મુસલમાનો વધી શા માટે ગયા? 26 February, 2026 11:43 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK