આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે.08 March, 2026 01:21 IST | Mumbai | Rajani Mehta
અહીં કહી દેવું ઘટે કે સંપત્તિસર્જન અનેક દાયકાઓના રોકાણ પર મળેલા ચક્રવૃદ્ધિ વળતરનું જ પરિણામ હોય છે. આગલી પેઢી માટે સંપત્તિ મૂકી જવાનો સવાલ હોય ત્યારે સહેજે ત્રીસથી પચાસ વર્ષનો સમયગાળો સંકળાયેલો હોય છે.08 March, 2026 01:21 IST | Mumbai | Rajani Mehta
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK