Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
ફૅમિલી સાથે ધર્મેન્દ્ર પ્રધાન.

પોતાના વિદ્યાર્થીકાળમાં પેપર-લીકના વિરોધમાં આંદોલન કરીને યુનિવર્સિટીના...

નરેન્દ્ર મોદીએ હંમેશાં પોતાની આજુબાજુ યંગ ફેસને રાખ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન એમાંનો જ એક યંગ ચહેરો હતા.

26 July, 2026 02:56 IST | Mumbai | Rashmin Shah
વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચી જજો

વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા પંઢરપુર ન જઈ શકો તો વડાલાના પ્રતિ પંઢરપુર પહોંચજો

મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકજીવનમાં અષાઢી એકાદશીનું સ્થાન સૌથી ઉપર છે. વારકરી સંપ્રદાય માટે આ દિવસ મહાપર્વ હોય છે ત્યારે વડાલાના કાત્રક રોડ પર આવેલા ૪૧૦ વર્ષ જૂના વિઠ્ઠલ-રુક્મિ

25 July, 2026 04:46 IST | Mumbai | Kajal Rampariya
પ્રાણીઓ પ્રત્યે કરુણા અને લોકોની સુરક્ષા વચ્ચે સંતુલન ક્યાં છે?

પ્રાણીઓ પ્રત્યે કરુણા અને લોકોની સુરક્ષા વચ્ચે સંતુલન ક્યાં છે?

હાઉસિંગ સોસાયટીમાં પેટ ઍનિમલને સુરક્ષા મળે અને સોસાયટીમાં રહેતા સભ્યોને પણ સુરક્ષા મળે એનો ઉકેલ શું? નિયમો શું કહે છે અને લોકોની પ્રૅક્ટિકલ સમસ્યાઓ શું છે એ વિષય પર ચર્ચા કરીએ

25 July, 2026 04:19 IST | Mumbai | Ruchita Shah
વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પહેલવહેલી ઑટોરિક્ષા.

પંડિત જવાહરલાલ નેહરુ મુંબઈની ઑટોરિક્ષાના પહેલા પ્રવાસી હતા

વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ૩ દિવસ. ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસા

25 July, 2026 03:52 IST | Mumbai | Deepak Mehta


વાતો સાંભળવા અને કરવા માણસો (ભાડે) જોઈએ છે

શું માત્ર લોકોની વાતો સાંભળીને અને તેમની સાથે વાતચીત કરીને કમાણી કરી શકાય? બદલાતા સમયમાં `લિસનિંગ જૉબ્સ` અને સંવાદ આધારિત કામોની માંગ ઝડપથી વધી રહી છે. જાણો આ નવા પ્રકારની કારકિર્દી વિશે. 26 July, 2026 05:15 IST | Mumbai | Ruchita Shah

અંધશ્રદ્ધાને ખોતરશો ત્યારે પાકી શ્રદ્ધા નીકળે

સોશિયલ મીડિયા પર ફરતા ધાર્મિક સંદેશાઓને આંખ મીંચીને સાચા માની લેવાને બદલે સત્યની શોધ કરવી જરૂરી છે. પ્રશ્નો પૂછવા, તર્ક કરવા અને સમજ્યા પછી જન્મેલી શ્રદ્ધા જ સાચી અને અતૂટ શ્રદ્ધા બની શકે છે. 26 July, 2026 05:15 IST | Mumbai | Ruchita Shah

દાન કર્યાનો આનંદ હૈયે ખુશનુમા વાતાવરણ જન્માવે

દાન માત્ર કોઈને મદદ કરવાનો માર્ગ નથી, પરંતુ તે મનમાં શાંતિ, હૃદયમાં આનંદ અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. નિઃસ્વાર્થ ભાવથી કરેલું દાન આપનાર અને મેળવનાર બંનેના જીવનમાં ખુશીનું વાતાવરણ સર્જે છે. 26 July, 2026 05:15 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK