પાલિતાણાના શરદગિરિ બાપુ પોલિયોની મર્યાદા છતાં ઘાયલ, બીમાર અને નિરાધાર પશુ-પક્ષીઓની સેવા કરે છે. ૧૨ વર્ષમાં તેમની ગૌશાળામાં પાંચ હજારથી વધુ જીવોની સારવાર થઈ છે.
09 August, 2026 05:13 IST | Palitana | Ruchita Shah
૧૦૦ સીટમાંથી ૬૦ સીટ જ્યારે અનામતના નામે વહેંચાઈ જતી હોય એ સમયે જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓનો રિઝર્વેશન હટાઓ આંદોલનનો મુદ્દો યોગ્ય ગણવો કે નહીં?
09 August, 2026 03:07 IST | Mumbai | Ruchita Shah
સુરક્ષા, જ્ઞાન અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ, દ્રવિડિયન શૈલીથી બનેલા અહોબિલ મઠની એક નહીં અનેક વિશેષતા છે. વિષ્ણુ ભગવાનના નરસિંહ સ્વરૂપની સાથે ચેંચુ લક્ષ્મી, ધન્વંતરિ અને અન્નપૂર્ણ
08 August, 2026 08:55 IST | Mumbai | Kajal Rampariya
અહીં ઘંટડીની નહીં પણ સ્ટરિલાઇઝેશનની વાત થઈ રહી છે. મુંબઈમાં રખડતી બિલાડીઓની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ છે અને જો સ્ટરિલાઇઝેશન-ડ્રાઇવ હાથ ન ધરાય તો આ વસ્તી કૂદકે ને ભૂસકે વધી શકે છે. BMCએ
08 August, 2026 08:49 IST | Mumbai | Heena Patel