Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
સાંઈરામ દવે

દેખીતા ઘોરી સામે લડી શકાય, પણ ગલીના નાકે ટોળે વળેલા ઘોરીઓનું શું?

દીકરીઓને પપલાવવાને બદલે તેમને શૌર્યશીલ બનાવવાનો સમય આવી ગયો છે. દીકરી જો ક્યાંયથી પાછી નહીં પડે તો એકેય ચમરબંધી તેની સામે આંખ નહીં ઉઠાવી શકે

23 August, 2026 06:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વંદે માતરમ્ વિવાદ : ૧૯૩૭માં થયેલી ભૂલનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને?

વંદે માતરમ્ વિવાદ : ૧૯૩૭માં થયેલી ભૂલનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને?

વંદે માતરમ્‍ની પહેલી બે કડી જ કેમ ગવાય છે? ૮૯ વર્ષ પહેલાં મુસ્લિમ લીગની માગણી બાદ લેવાયેલા નિર્ણય પાછળનું કારણ અને બાકીની કડીઓ કોઈ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે કે નહીં, જાણી લો

23 August, 2026 05:03 IST | Mumbai | Ruchita Shah
ઓગણીસમી સદીના મુંબઈની સ્ત્રીઓ: કેવાં-કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?

ઓગણીસમી સદીના મુંબઈની સ્ત્રીઓ: કેવાં-કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?

મુંબઈમાં સ્ત્રીશિક્ષણનો રસ્તો સરળ નહોતો. બૉમ્બે યુનિવર્સિટીની શરૂઆતથી કૉર્નેલિયા સોરાબજી, પંડિતા રમાબાઈ અને મહર્ષિ કર્વે સુધી અનેક સંઘર્ષો અને પ્રયાસોએ મહિલાઓ માટે શિક્ષણના દર

22 August, 2026 02:10 IST | Mumbai | Deepak Mehta
ભાવિક ઠક્કર What’s On My Mind?

અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ખુલ્લેઆમ થઈ રહ્યું છે પર્યાવરણનું અને પ્રાણીઓનું શોષણ

આજના સમયમાં સોશ્યલ મીડિયાને કારણે જ્યોતિષ અને ન્યુમરોલૉજીમાં માનવાનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. પહેલાં આ પ્રમાણ ઓછું હતું, પરંતુ હવે સોશ્યલ મીડિયાની શૉર્ટ રીલ્સ અને ટ્રેન્

21 August, 2026 04:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


તુમ ક્યા જાનો, એક મચ્છર ક્યા-ક્યા કર સકતા હૈ

મચ્છરથી થતા રોગો જ નહીં, એને નાથવા માટેના ઉપાયો પણ અનેક રીતે માનવજાત પર માઠી અસરો પહોંચાડે છે ત્યારે જાણીએ ઓછામાં ઓછા નુકસાન સાથે મૉસ્કિટોથી પીછો છોડાવવા માટે શું થઈ શકે એ 24 August, 2026 04:59 IST | Mumbai | Jigisha Jain

આધુનિક બનો પણ આપણી સંસ્કૃતિનાં મૂળિયાં ન છોડો

અષાઢ મહિનો શરૂ થતાં જ ઝરમર વરસાદની સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થઈ જાય. શ્રાવણ માસ તો ઉત્સવોની ભરમાર લઈને આવે છે. અગાઉ બહેનો પોતાના હાથે રક્ષાની દોરી બનાવતી અને ઘરમાં બનાવેલી શુદ્ધ ઘીની મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરાવતી. 24 August, 2026 04:59 IST | Mumbai | Jigisha Jain

જેન-ઝીનો સદુપયોગ નહીં થાય તો દુરુપયોગ ચોક્કસ થશે

આ જનરેશન કોઈ એલિયન નથી. તેમને સાચા માર્ગે દોરવામાં નહીં આવે તો તેઓ ગેરમાર્ગે દોરાશે. આ યુવા જનરેશન દેશનું ભાવિ છે. તેમને નવા જમાનાનું નામ આપીને સમાજથી જુદા ગણવા કે નેગેટિવ દૃષ્ટિએ જોવા જોઈએ નહીં 24 August, 2026 04:59 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK