Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
ચેતના ઓઝા What’s On My Mind?

સંસ્કૃત ભાષા માત્ર પૂજા-પાઠ માટે નથી; જ્ઞાન, વિજ્ઞાન, સંસ્કારનો ત્રિવેણી સંગમ છે

સંસ્કૃત માત્ર ધાર્મિક ભાષા નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાની ચાવી છે. વિદ્યાર્થીઓમાં સ્મરણશક્તિ, તર્કશક્તિ અને ભાષાકૌશલ્ય વિકસાવવા શાળાઓમાં સંસ્કૃત શિક્ષણ અનિવા

09 September, 2026 01:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેન PoV

મુંબઈ લોકલ : અસુવિધા બદલ ખેદ ક્યાં સુધી? ક્યારેક તો સુવિધા આપવાનો આનંદ પણ લો

મુંબઈ લોકલ માત્ર ટ્રેન નથી, મુંબઈકરની જીવનરેખા છે. વારંવારના વિલંબ અને ‘ખેદ’ની ઔપચારિક જાહેરાત વચ્ચે મુંબઈકર પોતાના સમયની કિંમત અને રેલવેની જવાબદારી વિશે શું અપેક્ષા રાખે છે તેન

09 September, 2026 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન વાર્તા-સપ્તાહ

વિઘ્નહર્તા : હમ ઔર તુમ (પ્રકરણ ૨)

નીમાના જીવનમાં અતુલ્યના આગમનથી પ્રેમ અને સુખની નવી આશા જાગે છે. અંશ આજે અતુલ્યમાં પિતાનો પ્રેમ અનુભવે છે. નેપાલની યાત્રા પહેલાં ભૂતકાળના કડવા સંસ્મરણો વચ્ચે ત્રણે નવું જીવનનું સપ

08 September, 2026 01:01 IST | Mumbai | Samit (Purvesh) Shroff
મમતા ગોરડિયા What’s On My Mind?

આપણી પરંપરા અને તહેવારોને હવે આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ?

તહેવારોમાં વધતી દેખાદેખી અને ઘોંઘાટને બદલે પ્રેમ, ભક્તિ, શાંતિ અને એકતાથી ઉજવણી કરવાની જરૂર છે. આપણી જૂની પરંપરાઓને જાળવીને આવનારી પેઢી સુધી ભારતીય સંસ્કૃતિ પહોંચાડવાનો આ સમય છે.

08 September, 2026 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


મારા અને તમારા વિચારો અલગ મળે

યુદ્ધ, કુદરતી આફત, ગુના, સંબંધો અને અર્થતંત્રના ઉથલપાથલ વચ્ચે માનવીય સંવેદના, પરસ્પર સહકાર અને જીવનમાં યોગ્ય આયોજનનું મહત્ત્વ સમજાવતો વિચારપ્રેરક લેખ. 11 September, 2026 01:00 IST | Mumbai | Samit (Purvesh) Shroff

પોતાની સ્કૂલને બીજી સ્કૂલથી કેવી રીતે અલગ કરી શકાય?

મૂળ ઉત્તર ગુજરાતના શિક્ષક નીતિનકુમાર પાઠકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સાથી શિક્ષકોના સપોર્ટથી એવાં રચનાત્મક કાર્યો કર્યાં કે ગઈ કાલે શિક્ષકદિને તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નૅશનલ ટીચર્સ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 11 September, 2026 01:00 IST | Mumbai | Samit (Purvesh) Shroff

ત્યારનો એ મંજર યાદ કરતી વખતે કંપારી છૂટી જાય છે

હજીયે જો હિમાલયમાં પ્રકૃતિ સાથેની છેડખાનીઓ નહીં અટકે તો વધુ તબાહી લાવી શકે, ત્યારે ૨૦૧૩માં કેદારનાથની આપદામાં મોત સામે ઝઝૂમેલા અને પોતાના સ્વજન ગુમાવનારાઓના ઘા આજે પણ રુઝાયા નથી. એ ક્ષણો વિશે મિડ-ડેએ કરેલી વાતો તમને આજે પણ હચમચાવી નાખશે 11 September, 2026 01:00 IST | Mumbai | Samit (Purvesh) Shroff

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK