Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
ટિટવાલાના ગણપતિનાં દર્શન કરવા તો જાઓ  છો, પણ એના ઇતિહાસથી પરિચિત છો ખરા?

ટિટવાલાના ગણપતિનાં દર્શન કરવા તો જાઓ છો, પણ એના ઇતિહાસથી પરિચિત છો ખરા?

આમ જોવા જઈએ તો ટિટવાલા સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાને કારણે જ જાણીતું થયું છે. અહીં કરવામાં આવતી માનતાઓને બાપ્પા પૂરી કરતા હોવાથી સ્થાનિકો જાગૃત દેવ તરીકે તેમને માને છે.

12 September, 2026 06:11 IST | Mumbai | Kajal Rampariya
સંયમૈકલક્ષી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પ્રેરિત  ઉપાસના મંદિર પાઠશાળા

મુંબઈમાં જૈન સમુદાયના પાઠશાળા કલ્ચર પાસેથી શું-શું શીખવા જેવું છે?

આજની પેઢી ધાર્મિક પરંપરા અને નીતિમત્તાથી જોડાયેલી રહે એ માટે નક્કર પ્રયાસો જૈન સમાજ દ્વારા પાઠશાળાને પ્રમોટ કરવાની સાથે થઈ રહ્યા છે. આજથી લગભગ સવાબસો વર્ષ પહેલાં શરૂ થયેલી પાઠશાળ

12 September, 2026 05:47 IST | Mumbai | Ruchita Shah
ઇલસ્ટ્રેશન વાર્તા-સપ્તાહ

વિઘ્નહર્તા : હમ ઔર તુમ (પ્રકરણ ૫)

નીમા સાથે નેપાલ ભાગી રહેલો શેખર પોતાના અપહરણનું રહસ્ય ખોલે છે. અતુલ્ય તેની પાછળ પહોંચે છે, પરંતુ બૉર્ડર પર આવેલા ભયાનક પૂરમાં શેખરનું ભેદી જીવન અને ભાગવાનો પ્રયાસ અંત પામે છે.

11 September, 2026 01:00 IST | Mumbai | Samit (Purvesh) Shroff
અનુપમા આનંદપરા What’s On My Mind?

હસ્તલેખન અને હસ્તાક્ષર આપણા મસ્તિષ્કનું દર્પણ છે

ડિજિટલ યુગમાં પણ હસ્તલેખનનું મહત્ત્વ ઓછું થયું નથી. ગ્રાફોલૉજીમાં લખાણને મગજનું દર્પણ માનવામાં આવે છે અને હસ્તલેખનને માનસિક વ્યાયામ તથા થેરપી તરીકે ઉપયોગી ગણાવવામાં આવે છે.

11 September, 2026 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


મુંબઈ લોકલ : અસુવિધા બદલ ખેદ ક્યાં સુધી? ક્યારેક તો સુવિધા આપવાનો આનંદ પણ લો

મુંબઈ લોકલ માત્ર ટ્રેન નથી, મુંબઈકરની જીવનરેખા છે. વારંવારના વિલંબ અને ‘ખેદ’ની ઔપચારિક જાહેરાત વચ્ચે મુંબઈકર પોતાના સમયની કિંમત અને રેલવેની જવાબદારી વિશે શું અપેક્ષા રાખે છે તેની વાત. 13 September, 2026 06:46 IST | Mumbai | Rajendra Bhatia

વિઘ્નહર્તા : હમ ઔર તુમ (પ્રકરણ ૨)

નીમાના જીવનમાં અતુલ્યના આગમનથી પ્રેમ અને સુખની નવી આશા જાગે છે. અંશ આજે અતુલ્યમાં પિતાનો પ્રેમ અનુભવે છે. નેપાલની યાત્રા પહેલાં ભૂતકાળના કડવા સંસ્મરણો વચ્ચે ત્રણે નવું જીવનનું સપનું જુએ છે, પરંતુ આગળ કુદરતનો કહેર રાહ જોઈ રહ્યો છે. 13 September, 2026 06:46 IST | Mumbai | Rajendra Bhatia

આપણી પરંપરા અને તહેવારોને હવે આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ?

તહેવારોમાં વધતી દેખાદેખી અને ઘોંઘાટને બદલે પ્રેમ, ભક્તિ, શાંતિ અને એકતાથી ઉજવણી કરવાની જરૂર છે. આપણી જૂની પરંપરાઓને જાળવીને આવનારી પેઢી સુધી ભારતીય સંસ્કૃતિ પહોંચાડવાનો આ સમય છે. 13 September, 2026 06:46 IST | Mumbai | Rajendra Bhatia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK