Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
આપદામાં લોકોને કેવી રીતે બચાવવા એની ટ્રેઇનિંગ લઈ રહેલા ટ્રાન્સજેન્ડરો.

માત્ર તાલી અને ગાલી માટે નથી બન્યા અમે

ટ્રાન્સજેન્ડરો માટે લડત ચલાવી રહેલાં મયૂરી આળવેકરે સમાજની બીબાઢાળ માનસિકતાને તોડી નાખ્યું છે. ૨૦૨૪માં તેમણે ટ્રાન્સજેન્ડરોને મત આપવાનો અધિકાર અપાવ્યો હતો. સમાજમાં ઉપે​​ક્ષિત લ

13 September, 2026 03:40 IST | Kolhapur | Varsha Chitaliya
ગઈ કાલે દિલ્હીમાં ભારત મંડપમમાં બ્રિક્સના ૧૦ સભ્ય દેશોના વડા. બ્રાઝિલના પ્રેસિડન્ટ આવી નથી શક્યા.

બ્રિક્સ : અથથી ઇતિ

ચાર દેશોથી શરૂ થયેલા આ સંગઠનમાં આજે ૧૧ દેશ સભ્ય છે અને બીજા ૧૦ દેશ પાર્ટનર છે : દિલ્હીમાં આ ગ્રુપનું અઢારમું શિખર સંમેલન ચાલી રહ્યું છે ત્યારે એની સ્થાપનાથી એના વિસ્તાર સુધીની સફર જ

13 September, 2026 03:31 IST | Delhi | Gujarati Mid-day Correspondent
રખમાબાઈ, લંડનમાં, લંડનમાં સહાધ્યાયીઓ સાથે રખમાબાઈ, સુરતમાં ડૉક્ટર તરીકે રખમાબાઈ (કલ્પનાચિત્ર).

મારી જીભે ખારો સ્વાદ છે અને છતાં દિલમાં ઘૂઘવે છે સાત સમંદર પાર જવાની અવિરત રટણા

સહેજ વાર વિચાર કર્યો સખારામભાઉએ. એક રીતે તો આ લાંચ આપ્યા બરાબર જ ગણાય, પણ છોકરીના ભવિષ્યનો વિચાર વધુ મહત્ત્વનો. સહેજ ગળું ખોંખારીને બોલ્યા : ભલે, જો એ રીતે રખમાનો છુટકારો થતો હોય તો એમ

12 September, 2026 06:24 IST | Mumbai | Deepak Mehta
ટિટવાલાના ગણપતિનાં દર્શન કરવા તો જાઓ  છો, પણ એના ઇતિહાસથી પરિચિત છો ખરા?

ટિટવાલાના ગણપતિનાં દર્શન કરવા તો જાઓ છો, પણ એના ઇતિહાસથી પરિચિત છો ખરા?

આમ જોવા જઈએ તો ટિટવાલા સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાને કારણે જ જાણીતું થયું છે. અહીં કરવામાં આવતી માનતાઓને બાપ્પા પૂરી કરતા હોવાથી સ્થાનિકો જાગૃત દેવ તરીકે તેમને માને છે.

12 September, 2026 06:11 IST | Mumbai | Kajal Rampariya


નીમ કરોલી બાબાને નીમ કરોલી બાબા જ રહેવા દઈશું આપણે?

હાલ વ્યાપક ચર્ચાનો વિષય બનેલા નીમ કરોલી બાબા રામ-હનુમાનભક્ત હતા. તેમના ચમત્કારોથી આકર્ષાવા કરતાં ભક્તિનું અનુકરણ થાય એ જ વધુ અને ખરું મહત્ત્વનું છે. અન્યથા આપણે ચંદ્રને બદલે એ ચંદ્ર બતાવતી આંગળીને જોયા કરીશું 14 September, 2026 08:50 IST | Mumbai | Ruchita Shah

વિઘ્નહર્તા : હમ ઔર તુમ (પ્રકરણ ૩)

નેપાળ પ્રવાસે નીમા અને અતુલ્યના સંબંધમાં નવી ખુશીઓ ખીલે છે, પરંતુ ભૂતકાળ ફરી સામે આવે છે. છ વર્ષ પહેલાં શેખરના રહસ્યમય અપહરણ બાદ એકલી માતા બનેલી નીમાના જીવનમાં અતુલ્ય આશા જગાવે છે, ત્યાં કાઠમંડુમાં શેખર પણ જેલથી બચવા ભાગવાની તૈયારી કરે છે. 14 September, 2026 08:50 IST | Mumbai | Ruchita Shah

સંસ્કૃત ભાષા માત્ર પૂજા-પાઠ માટે નથી; જ્ઞાન, વિજ્ઞાન, સંસ્કારનો ત્રિવેણી સંગમ છે

સંસ્કૃત માત્ર ધાર્મિક ભાષા નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાની ચાવી છે. વિદ્યાર્થીઓમાં સ્મરણશક્તિ, તર્કશક્તિ અને ભાષાકૌશલ્ય વિકસાવવા શાળાઓમાં સંસ્કૃત શિક્ષણ અનિવાર્ય બનાવવાની જરૂર છે. 14 September, 2026 08:50 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK