જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ, ચંદ્ર, સૂર્ય અને બુધની સ્થિતિ ગુસ્સા અને આવેશને અસર કરી શકે છે. લેખમાં ગુસ્સો શાંત કરવા માટેના જ્યોતિષીય ઉપાયો પણ સમજાવવામાં આવ્યા છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2026 ની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે મુંબઈના અંધેરી (પશ્ચિમ) ના જુહુ ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણની મૂર્તિઓની પૂજા શરૂ થઈ. (તસવીરો: સતેજ શિંદે)
ભગવદ્ગીતાના નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા અને ધર્મના સિદ્ધાંતોને નાણાકીય આયોજન, રોકાણ, સંપત્તિ સર્જન અને નાણાકીય સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડી શકાય તે જાણો.
06 September, 2026 03:14 IST | Mumbai | Foram Shah
કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ બની શ્રીકૃષ્ણે તેને વિષાદ અને મૂંઝવણમાંથી બહાર કાઢી વિજયનો માર્ગ બતાવ્યો. આપણા જીવનમાં પણ કોઈ ને કોઈ સારથિ સાચી દિશા બતાવે છે. જાણીએ સેલિબ્રિટીઝના જીવનના એવા સારથિઓ વિશે જેમણે તેમને આગળ વધવા પ્રેર્યા.04 September, 2026 05:48 IST | Mumbai | Rashmin Shah
બાળકો મોટાં થતાં આત્મનિર્ભર બનવા લાગે છે, પરંતુ પેરન્ટ્સની ઇમોશનલ સપોર્ટની જરૂર ક્યારેય પૂરી નથી થતી. પ્રેમભરી વાતચીત અને વિશ્વાસભર્યો વ્યવહાર સંબંધમાં પ્રેમનું બૅન્ક-બૅલૅન્સ જાળવી રાખે છે જે બાળકને પેરન્ટ્સની વાત સમજવા અને સ્વીકારવામાં મદદ કરે છે01 September, 2026 01:02 IST | Mumbai | Heena Patel
ફરવું આમ તો લગભગ બધાને જ ગમતું હોય છે અને ફરવાની મજા બધાને આવે છે; પણ સ્ત્રીઓ માટે એ ફક્ત મજા નથી, તેમની જરૂર બની જતી હોય છે. સ્ત્રીઓની આ જરૂરિયાત શું છે અને કેમ છે એ સમજવાની કોશિશ કરીએ31 August, 2026 03:00 IST | Mumbai | Jigisha Jain
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે કે જાતીય સંપર્કથી ફેલાતા ચેપ (STI) અંગે સૌથી સામાન્ય ગેરસમજ એ છે કે ચેપ લાગ્યો હોય તો શરીરમાં તરત કોઈ ને કોઈ લક્ષણ ચોક્કસ દેખાય. વાસ્તવિકતા તેનાથી વિપરીત છે.
સુરેન્દ્રનગરના જૂના મૂળીવાળાના ફાફડામાં પણ મરી હોય અને ફાફડા એવા પાતળા કે જીભ પર મૂકો અને એ ઓગળી જાય05 September, 2026 07:08 IST | Mumbai | Sanjay Goradia
ભાંડુપમાં સદીઓ જૂનું ભાંડુપેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી. શિવનાં નિરાકાર અને સાકાર બન્ને સ્વરૂપનો એક જ ધામમાં અનુભવ કરાવતા આ શિવાલયની મુલાકાત શિવભક્તોએ ચોક્કસ લેવા જેવી છે
ભાંડુપમાં સદીઓ જૂનું ભાંડુપેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી. શિવનાં નિરાકાર અને સાકાર બન્ને સ્વરૂપનો એક જ ધામમાં અનુભવ કરાવતા આ શિવાલયની મુલાકાત શિવભક્તોએ ચોક્કસ લેવા જેવી છે
05 September, 2026 06:52 IST | Mumbai | Kajal Rampariya
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK