યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ હૅરિટેજ સિટી’નો દરજ્જો પ્રાપ્ત કરેલું અમદાવાદ ઐતિહાસિક ઈમારતોનું શહેર હોવાની સાથે સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને લોકજીવનનો જીવંત વારસો પણ છે. આ અમૂલ્ય વારસાને ઓળખવા, સમજવા અને આગામી પેઢી સુધી પહોંચાડવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ‘ધ દૂરબીન’ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
03 February, 2026 03:26 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent