મુંબઈના કાંદિવલી સ્થિત શુદ્ધાદ્વૈત સપ્તમગૃહ-કામવન હવેલી કે જે સપ્તમેશ મહાપ્રભુ શ્રી ઘનશ્યામજીના ઘર તરીકે પણ ઓળખાય છે, તેનું વૈષ્ણવજનોમાં અદકેરું મહત્વ રહ્યું છે. છેલ્લાં પચાસ વર્ષથી અહીં પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે હવેલીમાં સુવર્ણ જયંતી અવસર ઉજવાઇ રહ્યો છે. આવો, આ મહોત્સવની ઝાંખી કરીએ.
01 June, 2026 02:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent