શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

09 August, 2026 02:07 PM IST  |  Haridwar | Gujarati Mid-day Correspondent

હરિદ્વારમાં અનોખી કાવડમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપની આકર્ષક ઝાંખી જોવા મળી છે, જેમાં શિવ-શક્તિના સંતુલનનો સંદેશ આપવામાં આવ્યો છે.

શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

હરિદ્વારમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની અનોખી ઝાંખી જોવા મળી છે. શિવ અને પાર્વતીનું ઐક્ય બેહદ આકર્ષક રીતે આ કાવડમાં દર્શાવવામાં આવ્યું છે. અર્ધનારીશ્વર સ્વરૂપે શિવ અને શક્તિનું સંતુલન સૃષ્ટિ માટે બહુ જરૂરી છે એ સંદેશ આપવામાં આવ્યો છે. 

haridwar shravan hinduism offbeat news hatke news