સુધરાઈએ આપી ગુજરાતી માજીને ઘરે જઈને વૅક્સિન

31 July, 2021 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૯ વર્ષનાં દયા જોશીને કોવૅક્સિન રસી આપવામાં આવી હતી. 

અંધેરીના વિજયનગરમાં ૭૯ વર્ષનાં દયા જોશીને કોવૅક્સિન રસી આપવામાં આવી હતી.   સતેજ શિંદે 

હાઈ કોર્ટના આદેશ બાદ ગઈ કાલથી પથારીવશ લોકોને પ્રાયોગિક ધોરણે ઘરે જઈને વૅક્સિન આપવાનું સુધરાઈએ શરૂ કર્યું હતું. એ અંતર્ગત અંધેરીના વિજયનગરમાં ૭૯ વર્ષનાં દયા જોશીને કોવૅક્સિન રસી આપવામાં આવી હતી. 
 સતેજ શિંદે 

Mumbai mumbai news