Thane Water Cut: મીરારોડ અને ભાયંદરના રહેવાસીઓને આવનારા બે દિવસ માટે ૨૪ કલાક પાણીકાપનો સામનો કરવો પડશે, મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ૭ મે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી ૮ મે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી પાણીકાપની જાહેરાત કરી છે
06 May, 2026 01:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent