Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કોકણથી આવેલા કેરી અને કાજુના ખેડૂતોનું આંદોલન શરૂ થાય એ પહેલાં જ ડામી દેવાયું

પરવાનગી વિના આંદોલન કરનાર રાજુ શેટ્ટી અને મહાદેવ જાનકર સહિતના નેતાઓની અટક કરવામાં આવી : પાકના નુકસાનના વળતરની માગણીના મુદ્દે મંત્રાલય અને ગિરગામ ચોપાટી પર ધમાલ

16 May, 2026 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીના ઍનેક્સ મૉલમાં લાગેલી આગ બાદ સિક્યૉરિટી ગાર્ડની સતર્કતાએ દુર્ઘટના ટળી

મૉલ સામેની હાઉસિંગ સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ આર. ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોરદાર વિસ્ફોટ સાંભળીને મને તરત જ ઇમર્જન્સી હોવાનો ખ્યાલ આવ્યો હતો

16 May, 2026 12:04 IST | Mumbai | Ranjeet Jadhav

સારવાર માટે પૈસા જોઈતા હતા એટલે હૉસ્પિટલમાં બૉમ્બ મૂકીને ખંડણી માગવાનું કાવતરું

પુણેની હૉસ્પિટલમાં મુુકાયેલો બૉમ્બ નકલી હતો, હાવડા જવા માટે ટ્રેનમાં બેઠેલા આરોપીને નાગપુરમાં પકડી લેવાયો

16 May, 2026 11:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નોકરીમાં પર્મનન્ટ થવું હોય તો એ કામ હું જ કરાવી શકીશ

આવું કહીને જુનિયર મહિલા એન્જિનિયરનો વિનયભંગ કરનારા મેટ્રોના સિક્યૉરિટી મૅનેજર સામે કેસ નોંધાયો : ચારકોપ ડેપોમાં બની ઘટના

16 May, 2026 11:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

કાલિદાસ કૉમ્પ્લેક્સમાં  કરવામાં આવેલું બાંધકામ (ડાબે), કિરીટ સોમૈયા, મેયર રિતુ તાવડે, મનોજ કોટક અને મિહિર કોટેચાએ કાલિદાસ કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી

મુલુંડના કાલિદાસ કૉમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો મેયરે આપ્યો આદેશ

કિરીટ સોમૈયાએ લગાવેલા ગંભીર આરોપ પછી લેવામાં આવી ઍક્શન

16 May, 2026 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં. અકસ્માતને પગલે બે કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

૩ ટ્રકની ટક્કર, બેનાં મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરનો ભોગ લેવાયો

16 May, 2026 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોકાડિયા પરિવાર

ડોકાડિયા પરિવારજનોનાં મોત ઝિન્ક ફૉસ્ફાઇડને લીધે જ થયાં હોવાનો ફાઇનલ રિપોર્ટ

૨૬ એપ્રિલે તરબૂચ ખાધા પછી પતિ-પત્ની અને બે દીકરીનાં મૃત્યુ થયાં હતાં

16 May, 2026 10:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

દસમાના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
15 May, 2026 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી ભીમરાજ ઓમપ્રકાશ શર્મા પોલીસ કસ્ટડીમાં (તસવીર સૌજન્યઃ મિડ-ડે)

પતિએ પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યો, દારુ પીવડાવ્યો, પછી.. ચાકુ મારીને કરી હત્યા

Aarey Colony Murder: મુંબઈમાં કાળજું કંપાવી દેનાર હત્યા! પતિએ પત્નીના કથિત પ્રેમીને ઘરે બોલાવ્યો, દારૂ પીવડાવ્યો અને પત્નીની નજર સામે જ ગળું કાપીને તેમજ ચપ્પુના ઘા મારીને પતાવી દીધો; ૪૨ વર્ષીય આરોપીની મુંબઈ પોલીસે કલાકોમાં કરી ધરપકડ

15 May, 2026 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ

લગ્ન એટલે સર્વિસ કૉન્ટ્રૅક્ટ નહીં

પત્નીને નોકરાણી ગણવા બદલ બૉમ્બે હાઈ કોર્ટની લાલ આંખ: પતિએ આક્ષેપ કર્યો હતો કે પત્ની તેનાં માતા-પિતાનું માનતી નથી, તેનું વર્તન અસભ્ય છે અને તેને રસોઈ બનાવતાં નથી આવડતું : ફૅમિલી કોર્ટે આ કારણોસર મંજૂર કરેલા છૂટાછેડા વડી અદાલતે રદ કર્યા

15 May, 2026 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં વિદ્યાવિહાર સ્ટેશને ત્રણ રાતનો ટ્રાફિક અને પાવર બ્લૉક

કુર્લા અને ભાંડુપ વચ્ચે ટ્રેન સર્વિસ અને રૂટમાં ફેરફાર

15 May, 2026 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK