Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સકાંડનો પડઘો કળંબોલીમાં

૨૫ એપ્રિલે યોજાનારી મ્યુઝિકલ ઇવેન્ટ રદ કરવાની સ્થાનિક લોકો અને કૉર્પોરેટરની માગણી

18 April, 2026 01:07 IST | Mumbai | Abhisha Rajgor

પ્રેગ્નન્સીના નામે આગોતરા જામીનની અરજી કરી નિદા ખાને

નાશિકના TCS-કાંડની ફરાર માસ્ટરમાઇન્ડના મામલામાં નવો ટ્‌‍વિસ્ટ : ફૅમિલી કહે છે કે તે મુંબઈમાં છે; તે HR ડિપાર્ટમેન્ટની હેડ નહીં પણ ટેલિકૉલર છે

18 April, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડેન્ગી-મલેરિયા સામે BMCનું નવું હથિયાર મુવ્વી ટ્રૅપ

જેને પગલે મચ્છરોને મારવાને બદલે એમના પ્રજનનચક્રને અટકાવવામાં આવશે

18 April, 2026 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Sion ફ્લાયઓવર 15 જુલાઈ 2026 સુધી થઈ જશે તૈયાર, BMCએ નક્કી કરી ડેડલાઈન

BMC એ ફ્લાયઓવર પૂર્ણ કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ નક્કી કરી છે. BMC કમિશનર અશ્વિની ભીડેએ શહેરભરના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના નિરીક્ષણ દરમિયાન આ સૂચનાઓ જારી કરી હતી.

18 April, 2026 12:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

ફાઇલ તસવીર

નોટબંધી વખતે અશોક ખરાત સાથે સંકળાયેલાં ખાતાંઓમાં ૧.૮૬ કરોડ રૂપિયા જમા થયા હતા

વિવિધ અકાઉન્ટમાંથી ૬૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન શોધી કાઢવામાં આવ્યાં હતાં

18 April, 2026 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCPના વિધાનસભ્ય અમોલ મિટકરી

અશોક ખરાત અને VSR એવિયેશન વચ્ચે કનેક્શન : વિધાનસભ્ય અમોલ મિટકરી

અમોલ મિટકરીએ કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ અજિત પવાર કોના નિર્દેશથી વિમાનમાં ચડ્યા હતા અને તેમને કોણે રોડ દ્વારા મુસાફરી કરતાં અટકાવ્યા હતા

18 April, 2026 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર શેળકેની કાર કન્ટેનરની પાછળ અથડાઈને એની નીચે ઘૂસી જવાથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

ત્રણ દિવસ પહેલાં જ EDએ પૂછપરછ કરી હતી, આ અકસ્માત હોઈ જ ન શકે

સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા અકસ્માતમાં અશોક ખરાતના સાથીદાર જિતેન્દ્ર શેળકેનું મોત, અંજલિ દમણિયાને દાળમાં કંઈક કાળું લાગે છે : જિતેન્દ્ર શેળકેના પાર્ટી-પ્લૉટમાં અશોક ખરાતની ભાગીદારી હતી, અશોક ખરાતની ધરપકડ બાદ જિતેન્દ્ર શેળકે સ્ટ્રેસમાં રહેતો હતો

18 April, 2026 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કાંદિવલીની હવેલીમાં શ્રી મહાપ્રભુજીનાં ચોર્યાસી બેઠકજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાયો

કાંદિવલી વેસ્ટના મહાવીરનગરમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં ૧૩મી તારીખે મહાપ્રભુજીનો ચોર્યાસી બેઠકજીનો પ્રાગટ્યોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
16 April, 2026 10:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

NMMC દ્વારા બનાવવામાં આવી રહેલા ઑડિટોરિયમમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી

ઐરોલીમાં બની રહેલા ઑડિટોરિયમમાં આગ

આગને કારણે કેટલાક કામગારો ઑડિટોરિયમના અન્ય ભાગમાં ફસાઈ ગયા હતા

18 April, 2026 10:24 IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
તાડદેવના બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગ

તાડદેવમાં ૧૬ માળની ઇમારતમાં લાગી આગ, પણ સબ સલામત

કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે આગ લાગી હતી

18 April, 2026 10:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિષા ગોરી

મોબાઇલ કો મારો ગોલી અને લઈ આવો ૯૯.૮૦ ટકા

CBSEના દસમા ધોરણની ક્રિષા ગોરીએ મેળવી ઝળહળતી સફળતા: તેની પાસે મોબાઇલ નથી એટલું જ નહીં, મમ્મી-પપ્પાનો ફોન પણ નથી વાપરતી : ક્યારેય ટ્યુશનની જરૂર નથી પડી : ડૉક્ટર બનવા માગે છે

18 April, 2026 08:44 IST | Mumbai | Mehul Jethva

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK