Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભાડાનાં મકાનો માટે ડેડિકેટેડ પોર્ટલ અને ૧૦૦ સ્પેશ્યલ કોર્ટ શરૂ કરવામાં આવશે

રોજગાર માટે મુંબઈમાં આવતા લોકો માટે મુખ્ય પ્રધાને પરવડે એવા ભાડાનાં મકાનો બાબતે નિર્દેશો આપ્યા

11 April, 2026 01:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ઘર ખરીદવું થશે સરળ: MHADAએ ૧૭,૪૩૦ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું

રાજ્યભરમાં ૧૩,૦૦૦ નવાં ઘર બનશે, મુંબઈમાં ૨૫૩૮ ઘર બનશે

11 April, 2026 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે વેસ્ટર્ન રેલવેમાં સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે પાંચ કલાકનો બ્લૉક

સેન્ટ્રલ રેલવેમાં CSMT-વિદ્યાવિહાર વચ્ચે બ્લૉક, હાર્બરની ટ્રેનો રદ રહેશે

11 April, 2026 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૭ મહિલા પોલીસે નાશિકની બદમાશ કંપનીમાં નોકરી લીધી, ૮ દિવસ કામ કરીને પર્દાફાશ...

કંપનીમાં કામ કરતી યુવતીઓને વૉટ્સઍપ-ગ્રુપ પર નક્કી કરીને ટાર્ગેટ કરવામાં આવતી, જે યુવતીઓ તેમની ટેક્નિકને નકારે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો અને આખરે તે યુવતીઓ રાજીનામું આપીને નીકળી જતી

11 April, 2026 12:53 IST | Nashik | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

રામેશ્વર

પત્નીના ત્રાસથી કંટાળી ગયેલા પતિએ ફેસબુક પર પોસ્ટ મૂકીને સુસાઇડ કર્યું

પત્ની પૈસા પડાવવા આમ કરી રહી હોવાનો આક્ષેપ રામેશ્વરે કર્યો હતો

11 April, 2026 12:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, અરવિંદ સાવંત

એકનાથ શિંદેના ઑપરેશન ટાઇગરની ફરી જોરદાર ચર્ચા

શિવસેના (UBT)ના ૮ સંસદસભ્યોને ગુપ્ત રીતે મળ્યા હોવાની અટકળોઃ ઉદ્ધવસેનાના અરવિંદ સાવંતે લખીને આપ્યું કે હું નહીં જાઉં, એકનાથ શિંદે પોતે કહે છે કે આવી કોઈ મીટિંગ થઈ નથી : ઑપરેશન ટાઇગરની ફરી ચર્ચા થઈ રહી છે ત્યારે ખુદ શિંદે, અરવિંદ સાવંતે રદિયો આપ્યો

11 April, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સત્યભામા નાયરની ચેઇન પાછી લેવા આવેલી તેમની પુત્રી

માની ગયા પોલીસને

સ્નૅચરને પકડીને ૧૧ વર્ષ પહેલાં આંચકી લેવાયેલી ચેઇન પાછી મેળવી એટલું જ નહીં, જેની હતી એ મહિલાએ ઘર બદલી નાખ્યું હોવા છતાં તેને શોધી કાઢી

11 April, 2026 12:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજે શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ ઊજવ્યો

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજ (બાવન વિભાગ) દ્વારા તાજેતરમાં શ્રી એકલિંગજીદાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈમાં વસતા જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
09 April, 2026 11:59 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના રસ્તાઓનો ઇતિહાસ હવે આંગળીના ટેરવે

BMC દરેક સાઇનબોર્ડ પર QR કોડ લગાવશે : રસ્તાના કે વિસ્તારના નામ પાછળનો ઇતિહાસ ઍનિમેશન અને વિડિયો દ્વારા જાણી શકાશે

10 April, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલાં ગુજરાતીમાં બૉર્ડ લગાવ્યું હતું તે

કાંદિવલીના દુકાનદારે ગુજરાતીની જગ્યાએ મરાઠી સાઇન-બોર્ડ લગાડ્યું

કાંદિવલીમાં ખાણીપીણીની એક દુકાને એના ગુજરાતી સાઇન-બોર્ડની જગ્યાએ મરાઠી સાઇન-બોર્ડ લગાડ્યું હતું.

10 April, 2026 10:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અંધેરીમાં શનિવારે અને રવિવારે કચ્છી રાજગોર સમાજની ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ

છેલ્લાં બે વર્ષથી આયોજિત આ ટુર્નામેન્ટમાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ક્રિકેટરસિકો તરફથી અદ્ભુત સહકાર-યોગદાન મળી રહ્યાં છે.

10 April, 2026 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK