સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા અકસ્માતમાં અશોક ખરાતના સાથીદાર જિતેન્દ્ર શેળકેનું મોત, અંજલિ દમણિયાને દાળમાં કંઈક કાળું લાગે છે : જિતેન્દ્ર શેળકેના પાર્ટી-પ્લૉટમાં અશોક ખરાતની ભાગીદારી હતી, અશોક ખરાતની ધરપકડ બાદ જિતેન્દ્ર શેળકે સ્ટ્રેસમાં રહેતો હતો
18 April, 2026 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent