Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હડતાળ પત્યા પછી પણ લોકોની હાલાકી યથાવત્, BESTની ૫૬ ટકા બસ જ રસ્તા પર પાછી ફરી

બસની રાહ જોયા પછી આ‍વી જ નહીં એટલે અંતે મેટ્રો અને લોકલ ટ્રેનથી લોકોએ કર્યો પ્રવાસ

23 June, 2026 01:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં તળાવોમાં પાણીનો સ્ટૉક માત્ર ૮.૦૭ ટકા! BMCએ મુંબઈકર્સને કરવી પડી અપીલ

Mumbai Water Level: BMCના રિપોર્ટ અનુસાર આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈના સાત મેઇન તળાવોમાં તેમની ક્ષમતાને જોતાં પાણીનો સ્ટૉક માત્ર 8.07 ટકા બચ્યો છે.

23 June, 2026 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ન્યૂઝ શોર્ટમાં: અલીબાગ પહોંચી ગયેલું મૉન્સૂન આજકાલમાં મુંબઈ પહોંચવાની શક્યતા

આજે પણ મુંબઇમાં કડાકા- ભડાકા સાથે વરસાદની શક્યતા

23 June, 2026 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યારેય ગૅસ ઑન કરીને માચીસ શોધવાની મિસ્ટેક નહીં કરતા

લાઇટરથી ગૅસ ન પ્રગટ્યો એટલે એને ચાલુ રાખીને માચીસથી કોશિશ કરી અને ભડકો થયો: ડોમ્બિવલીમાં ૪૦ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ગુજરાતી મહિલાનું થયું કરુણ મોત

23 June, 2026 10:06 IST | Mumbai | Mehul Jethva


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ખાડાને લગતી બધી જ ફરિયાદોનો ૨૪ કલાકમાં ઉકેલ લાવવાનો BMCનો આદેશ

BMCના જણાવ્યા અનુસાર મુંબઈના કુલ ૨૦૦૦ કિલોમીટરના રસ્તાઓમાંથી લગભગ ૧૭૦૦ કિલોમીટરનું કૉન્ક્રીટિંગ થઈ ગયું છે.

23 June, 2026 07:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બિઝનેસ વધારવાની લાલચ ભારે પડી ઘાટકોપરના સિનિયર સિટિઝનને

૭૧ વર્ષના ગુજરાતી વેપારી સાથે ટેલિગ્રામ પર વ્યવસાયનો વિકાસ કરવાના નામે થઈ ૧૬,૪૫,૬૦૨ રૂપિયાની છેતરપિંડી

23 June, 2026 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની તસવીરોનો કૉલાજ

એકનાથ શિંદેના ઘરે 6 સાંસદ તો ધારાસભ્યો સાથે બેઠા ઠાકરે, આદિત્યનો BJP પર હુમલો

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે આજે બેઠક બોલાવી છે. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના સાંસદ ઓમરાજે નિમ્બાળકર સહિત છ બળવાખોર સાંસદો શિંદેના નિવાસસ્થાને પહોંચ્યા છે.

22 June, 2026 06:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

સુપ્રિયા સુળેની દીકરી રેવતીનાં લગ્નની આ ખાસ તસવીરો તમે જોઈ છે?

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારનાં દીકરી તેમ જ સંસદસભ્ય સુપ્રિયા સુળેની પુત્રી રેવતીનાં લગ્ન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટરમાં શનિવારે યોજાયાં હતાં. એમાં દેશભરથી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ તેમ જ બૉલીવુડ સ્ટાર હાજર રહ્યા હતા. રેવતી સુળેનાં લગ્ન નાગપુરના વિશ્વરાજ ગ્રુપના ઉદ્યોગપતિ તથા ભારતીય જનતા પાર્ટીના વર્ધા-ચંદ્રપુર-ગડચિરોલી મતદારક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય અરુણ લાખાણીના દીકરા સારંગ લાખાણી સાથે થયાં છે. આ લગ્નસમારંભ તથા એ પહેલાં યોજાયેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં શાહરુખ ખાન, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અનંત અંબાણી, અમિતાભ બચ્ચન સહિતના લોકો ઉપસ્થિત હતા. એમાં શાહરુખ ખાને પ્રી-વેડિંગ સેરેમની દરમ્યાન ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના સૉન્ગના ડાન્સ મૂવ્સ કરી રેવતીને હગ કરી એ વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. રેવતી સુળે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સથી ભણી છે તો સારંગે ન્યુ યૉર્કની કોલમ્બિયા બિઝનેસ સ્કૂલથી માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. હાલ સારંગ વિશ્વરાજ ગ્રુપનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને બૅડ્‍મિન્ટનમાં પણ ભારતને અનેક કૉમ્પિટિશનમાં રીપ્રેઝન્ટ કરી ચૂક્યો છે. 
22 June, 2026 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય પાટીલ, રાજુલ પાટીલ

ફાધર્સ ડેના દિવસે જ બાપ-દીકરીના માર્ગ અલગ

સંજય દિના પાટીલે ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડ્યો, પણ તેમની પુત્રી રાજુલ પાટીલ શિવસેના (UBT) સાથે જ રહેશે

22 June, 2026 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે

રાજ ઠાકરેએ ઑપરેશન ટાઇગરને અમિત શાહનો વડા પ્રધાન બનવાનો મનસૂબો ગણાવ્યો

શનિવારે મુંબઈમાં રંગશારદા સભાગૃહમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા

22 June, 2026 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત

સંજય રાઉતે રાજ ઠાકરે સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો

ઓમરાજે નિમ્બાળકર પક્ષમાં જ રહે એ માટે શિવસેના (UBT)ના મરણિયા પ્રયાસ નિષ્ફળ

22 June, 2026 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK