Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઘરવાપસીની ઇચ્છા, પોતાના મજહબ સામે નફરત... મોહરમમાં કેમ વહેંચી ઝેરી કૅપ્સ્યુલ?

ફૈયાઝના એક જૂના વીડિયોમાં, જે સામે આવ્યો છે, તે ધર્મ વિશે તાર્કિક પ્રશ્નો પૂછવા, અંધશ્રદ્ધાઓનો વિરોધ કરવા અથવા તેની ટીકા કરવાથી સમુદાયમાં કેવી રીતે તીવ્ર વિરોધ, બહિષ્કાર અને જીવલેણ પરિસ્થિતિઓ પણ થઈ શકે છે તે વિશે વાત કરતો જોવા મળે છે.

29 June, 2026 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગઠિયાઓએ પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશૉટ દેખાડીને વેપારીઓને ઠગ્યા

ગોરેગામમાં ૪૨,૮૧૩ રૂપિયાનાં સોનાનાં ઇઅર-રિ‍ંં‍‍ગ્સ લઈને ભાગી ગયા, બોરીવલીમાં ૩૯,૯૦૦ રૂપિયાનાં બ્રૅન્ડેડ ગૉગલ્સ પડાવ્યાં

29 June, 2026 12:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે પ્રૉપર્ટી નહીં, સીધો તું જ ટાર્ગેટ થઈશ

ફેબ્રુઆરીમાં પણ રોહિત શેટ્ટીના જુહુના ઘરની બહાર ગોળીબાર થયો હતો: લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે રોહિત શેટ્ટી પાસે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માગીને ધમકી આપતો ઑડિયો મેસેજ મોકલ્યો

29 June, 2026 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યૂઝ શોર્ટમાં: સેન્ટ્રલ રેલવેમાં આજથી બે નવી AC લોકલનો વધારો

સવાર અને સાંજના પીક અવર્સમાં પણ AC લોકલ દોડાવવામાં આવી રહી છે. હાલ AC લોકલની રોજની ૮૦ સર્વિસ છે જે હવે વધીને ૯૨ થઈ જશે. 

29 June, 2026 10:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલોની કૅન્ટીનોમાં જંક ફૂડ પર ૧૦ વર્ષથી પ્રતિબંધ હોવા છતાં નિયમનું ઉલ્લંઘન

૮૦ ટકા કૅન્ટીનોમાં હજી પણ જંક ફૂડ પીરસાય છે

29 June, 2026 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોયતો દેખાડતો આરોપી વકાર શેખ અને તેને પકડતી પોલીસ.

CSMTની બહાર ધોળે દહાડે પતિએ પત્ની પર કોયતો ઉગામ્યો

પોલીસે જણાવ્યા મુજબ આરોપી અને તેની પત્ની સાઉથ મુંબઈમાં ફરવા આવ્યાં હતાં. એ દરમ્યાન બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી

29 June, 2026 09:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 સાયન હૉસ્પિટલમાં સારવાર લેતો નવીન પ્રસન્ના.

માહિમ સ્ટેશનની બહાર મોબાઇલના વિવાદમાં મુસાફર પર ચપ્પુથી હુમલો થયો

તેણે કહ્યું કે મને ચાકુ મરાયું છે એનું ભાન થતાં એક મિનિટ લાગી. પોલીસે હુમલાખોરની અટક કરી પણ ઓળખ હજી જાહેર નથી કરાઈ

29 June, 2026 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મલાડની આ સોસાયટીમાં જૈન સમાજ દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

મુંબઈ (Mumbai)ના મલાડ (Malad)માં આવેલી ઓરિસ સેરેનિટી (Auris Serenity) સોસાયટીના જૈન સમાજ દ્વારા મુનિસુવ્રત દેરાસર પ્રતિષ્ઠા મહોત્સવ (Munisuvrat Derasar Pratishtha Mahotsav)ની ઉજવણી અત્યંત ભક્તિભાવ, એકતા અને ભવ્ય સહભાગિતા સાથે કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો, મુંબઈ બહારથી આવેલા મુલાકાતીઓ અને વ્યાપક જૈન સમાજના સભ્યો સહિત આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોસાયટીના રહેવાસીઓના સામૂહિક પ્રયાસો અને મજબૂત સમર્થનથી નિર્મિત આ દેરાસર, દૈનિક સેવા-પૂજાની સુવિધા ઘરની નજીક લાવીને વરિષ્ઠ નાગરિકો, બાળકો અને પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ચાલો જોઈએ આ મહોત્વસની એક ઝલક.
27 June, 2026 12:15 IST | Mumbai | Rachana Joshi

તુકારામ મુંઢે

તુકારામ મુંઢેએ ઍમૅઝૉનને પણ ન છોડી

એક્સ્પાયર્ડ ખાદ્ય પદાર્થો વેચવા બદલ ઍમૅઝૉન રીટેલના મૅનેજર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ, લાઇસન્સ જ રદ કરી નાખ્યું

28 June, 2026 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી પાસેથી મળી આવેલી ઝિન્ક ફૉસ્ફાઇડ ભરેલી કૅપ્સ્યુલ્સ. પોલીસે ઝડપી લીધેલો ૩૯ વર્ષનો આરોપી ફૈયાઝ પ્રેમજી.

ભાયખલામાં મોહરમના સરઘસમાં પેઇનકિલર ટૅબ્લેટને બદલે ઉંદર મારવાની દવા અપાઈ

આરોપી પકડાયો પુણેથી : ૩૦,૦૦૦ ખાલી કૅપ્સ્યુલ અને ૧૦૦ કિલો ઝિન્ક ફૉસ્ફાઇડ ઑનલાઇન ખરીદ્યાં હતાં : ૨૦૨૫માં ઈરાન અને ઇરાકની મુલાકાતે ગયો હતો : સામૂહિક કિલિંગનો પ્લાન હતો કે કેમ એ વિશે ઝીણવટભરી તપાસ થઈ રહી છે

28 June, 2026 09:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિર

મંદિરમાં ચડાવો ચડાવવાનું જ બંધ કરી દો આ વાત સાથે તમે સહમત છો?

મંદિરોમાં રોકડ રકમ કે દાગીના ન ચડાવવાની અપીલ કરી છે જેથી ચડાવો ન હોય તો એનાથી થતો ભ્રષ્ટાચાર પણ અટકી જાય. આ વિષય પર મુંબઈનાં જાણીતાં મંદિરોના અગ્રણીઓ શું કહે છે એ જાણી લો

28 June, 2026 09:11 IST | Ayodhya | Ruchita Shah

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK