જાણીતાં કવયિત્રી-વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે વર્ષ ૨૦૧૮માં સ્થાપેલી સંસ્થા વિશ્વભારતી સંસ્થાન લેખિકાઓને, કવયિત્રીઓને તેમજ અનુવાદકને તથા કળાના કોઈ પણ ક્ષેત્રે પ્રવૃત્ત સ્ત્રીઓને મંચ આપવાનું તથા પોંખવાનું કાર્ય કરે છે. તાજેતરમાં વિશ્વભારતી સંસ્થાન અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશ્વ લાડ પરિષદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ `જૂઈ-મેળો`નું ભવ્ય વાર્ષિક અધિવેશન મુંબઈમાં યોજાયું હતું.
26 March, 2026 11:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent