Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જો વરસાદમાં પલળીને માંદા ન પડવું હોય તો આટલું ધ્યાનમાં રાખો

આ સીઝનમાં બીમારીથી બચવા એક પ્રકારનો કાઢો પી શકાય. એક ચમચી તુલસીનો રસ લેવો. ૧૦-૧૫ તુલસીનાં પાનને મસળીને કે પથ્થરથી ઘસીને આ રસ મળી શકે છે. મિક્સરમાં એ કાઢવાની જરૂર રહેતી નથી. એમાં એક ચમચી આદુંનો રસ, ચપટી હળદર અને ચપટી તજનો પાઉડર ઉમેરવો.

01 July, 2026 03:21 IST | Mumbai | Yogita Goradia

૩ રાતથી ધમાચકડી મચાવીને આખો દિવસ ઝરમર વરસી રહ્યો છે વરસાદ

સાંજ પછી ધોધમાર વરસાદ પડતાં અંધેરી સબવેમાં પાણી, વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જૅમ

01 July, 2026 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ: `ઓરેન્જ એલર્ટ` વચ્ચે જનજીવન પ્રભાવિત, ટ્રાફિક અને રેલવે વ્યવહાર ખોરવાયો

Mumbai Rains Updates: શહેરમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગનું મુંબઈ, થાણે અને રાયગઢ માટે `ઓરેન્જ એલર્ટ`; મુંબઈમાં માર્ગ અને વાહનવ્યવહાર ખોરવાયો છે; પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે બંધ, જ્યારે OHE ફોલ્ટને કારણે હાર્બર લાઇન ટ્રેન સેવાઓ ખોરવાઈ

01 July, 2026 10:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

તુકારામ મુંઢેનો સપાટો : મુંબઈની ૬ હોટેલનાં લાઇસન્સ કૅન્સલ કર્યાં

નરીમાન પૉઇન્ટની પૉશ ગણાતી ફ્લિન્ટ અને વારસા રેસ્ટોરાં પણ લપેટમાં આવી

01 July, 2026 10:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

અટલ સેતુ

ન્યૂઝ શોર્ટમાં: દરિયામાં ઝંપલાવવાના કિસ્સા અટકાવવા અટલ સેતુને બૅરિકેડિંગ કરાશે

અઢી વર્ષમાં ૧૨ લોકોએ દરિયામાં કૂદીને જીવન ટૂંકાવ્યું, ચારના મૃતદેહ હજી ગુમ

01 July, 2026 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Mumbai: વાલ્કેશ્વરમાં અડધી રાત્રે ત્રીજા માળની ગેલેરી ધરાશાયી, એક વ્યક્તિનું મોત

Mumbai Walkeshwar Balcony Collapse: મુંબઈના વાલ્કેશ્વર વિસ્તારમાં એક મ્હાડા સેસ્ડ ઇમારતની ત્રીજા માળની ગેલેરી તૂટી પડતાં એક ૫૧ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે; આ ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે

01 July, 2026 10:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આત્મહત્યા કરનાર પંકજ બડગુજર.

૬ મહિના પછી ખબર પડી કે કલ્યાણના યુવકે બૉસના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી

આત્મહત્યાના ૬ મહિના પછી સુસાઇડ-નોટ મળતાં ખબર પડી કે...કલ્યાણના યુવકે બૉસના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી

01 July, 2026 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મૅન્ટાસ્ટિક: એક માણસ, અનેક ભૂમિકાઓ... જાણો હેમરાજ શાહના જીવન વિશેની આ ખાસ વાતો

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું હેમરાજ શાહને. હેમરાજ શાહ આ નામ તો મુંબઈમાં ખૂબ જ જાણીતું છે. તેમના સમાજસેવાના કાર્યો હોય કે પછી પત્રકાર, લેખક, ઉદ્યોગપતિ, સંગઠનકાર, ભાષાપ્રેમી, રાજકીય કાર્યકર અને ગુજરાતી અસ્મિતાના અડગ પ્રહરી તરીકે તેમણે છેલ્લા છ દાયકાથી વધુ સમય દરમિયાન અનેક ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હેમરાજ શાહ વિશે લખવું એટલે માત્ર એક વ્યક્તિની સફળતાની વાત કરવી નહીં, પરંતુ એક એવા જીવનપ્રવાહની વાત કરવી, જેણે હજારો લોકોને સ્પર્શ્યા છે. ગુજરાતી ભાષા હોય કે કચ્છની ઓળખ, સમાજસેવા હોય કે સાહિત્ય, યુવાનોને પ્રોત્સાહન આપવાનું હોય કે સંગઠન ઊભું કરવું, દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ કદાચ તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે પોતાના માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે કામ કર્યું. મહારાષ્ટ્રમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગારીની નવી તકો અપાવતી OBC માન્યતાની લડત હોય કે ગુજરાત ભવન જેવા સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય, હેમરાજ શાહે કર્યું છે. સાથે જ તેમનો મરાઠી ભાષા પ્રેમ પણ દેખાઈ આવે છે. ગુજરાતી સાથે મરાઠી બન્ને ભાષાઓ માટે તકો અને નિબંધ સ્પર્ધાઓ પણ તેમણે યોજી. તો ચાલો જાણીએ હેમરાજ શાહની કાર્યસિદ્ધિઓ વિશે.
01 July, 2026 02:22 IST | Mumbai | Viren Chhaya

તસવીર સૌજન્ય મિડ-ડે

Mumbai: ચેમ્બૂરમાં સ્કૂલ વૅન પર પડ્યું ઝાડ, અકસ્માતમાં અનેક બાળકો ગંભીર

મુંબઈના ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડવાથી એક બાળકનું મોત થયું. આ અકસ્માતમાં દસ બાળકો ઘાયલ થયા. ઘાયલ થયેલા તમામ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો.

30 June, 2026 05:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સચિન આહિર (તસવીર સૌજન્ય- મિડ-ડે)

ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, સચિન આહીર શિંદે સેનામાં સામેલ, ડેપ્યુટિ સ્પીકર માટે...

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના "ઑપરેશન ટાઇગર" ના પરાજય પછી, ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈના સૌથી વિશ્વસનીય વ્યક્તિઓમાંના એક સચિન આહિર શિંદેની શિવસેનામાં જોડાયા છે.

30 June, 2026 02:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે બધી સ્કૂલોમાં પહેલાથી દસમા ધોરણ સુધી મરાઠી ભાષા ફરજિયાત બનાવી

આ આદેશનું કોઈ પણ ઉલ્લંઘન કડક કાર્યવાહીને પાત્ર બનશે.

30 June, 2026 11:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK