Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સમાચાર શોર્ટમાં: મંદિરના દીવાને સાડી અડી ગઈ અને આગમાં મહિલાએ જીવ ગુમાવ્યો

મંદિરમાં હાજર લોકોએ તેમને ઉલ્હાસનગર સેન્ટ્રલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં જ્યાં રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.’

18 February, 2026 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈમાં ૧૫ વર્ષના ભત્રીજાએ ફ્રેન્ડ સાથે મળીને ફઈની હત્યા કરી

માણિકપુર પોલીસે તપાસ દરમ્યાન શોધી કાઢ્યું કે દુર્ગા બનસોડેનો ૧૫ વર્ષનો ભત્રીજો વારંવાર તેમની પાસે જતો હતો

18 February, 2026 08:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર: ધ રિવેન્જના ડિરેક્ટર આદિત્ય ધરના પ્રોડક્શન-હાઉસને BMCએ કર્યું બ્લૅકલિસ્ટ

શૂટિંગમાં ફાયર-ટૉર્ચનો ઉપયોગ કરીને અન્ડરટેકિંગનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી

18 February, 2026 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

યેઉરમાં ગુજરાતી યુવકનો મૃતદેહ મળ્યો

આત્મહત્યા કે અકસ્માત છે એ વિશે પોલીસે તપાસ હાથ ધરી

18 February, 2026 08:32 IST | Thane | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ઘોડબંદર રોડ પર રસ્તામાંથી બહાર આવી ગયેલા સળિયા બાઇકરો માટે ચિંતાનો વિષય બન્યા છે.

થાણેમાં કૉન્ક્રીટના રસ્તામાંથી દેખાઈ રહેલા સળિયાને લીધે વાહનચાલકો ચિંતામાં

વિડિયોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું કોઈ રસ્તા પરથી આવા લોખંડના સળિયા બહાર નીકળવાના ફાયદા સમજાવી શકે છે?

18 February, 2026 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૂતન નીલમ અપાર્ટમેન્ટમાં તૂટી પડેલો સ્લૅબ.

પાંચમા માળવાળા પટકાયા ચોથા માળે

થાણેના વાગળે એસ્ટેટમાં બિલ્ડિંગમાં સ્લૅબ તૂટ્યો : બન્ને ફ્લોરના મળીને ત્રણ જણ ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

18 February, 2026 07:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન અને સલમાન ખાન અગાઉ રોટોમૅક બ્રૅન્ડ સાથે સંકળાઈ ચૂક્યાં છે.

રોટોમૅક રિટર્ન્સ : લિખતે લિખતે લવ હો જાએવાળી બ્રૅન્ડ માર્કેટમાં કરશે રીએન્ટ્રી

કંપની હવે પેન ઉપરાંત રાઇટિંગ પેપર અને નોટબુક જેવી પેપર-બેઝ‍્ડ સ્ટેશનરી પણ બનાવશે

18 February, 2026 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મુંબઈ: બોરીવલીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો સામૂહિક રુદ્રાભિષેક કાર્યક્રમ

તાજેતરમાં જ દેશભરમાં મહાશિવરાત્રિની અતિ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મુંબઈનાં વિવિધ દેવાલયો પણ `હર હર ભોલે`ના જયનાદ સાથે ગુંજી ઊઠ્યા હતાં. બોરીવલીના યોગીનગરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો હાજર રહ્યા હતા.
17 February, 2026 10:19 IST | Mumbai | Dharmik Parmar

ગઈ કાલે ગેટવે ઑફ ઇન્ડિયા પર આજના કાર્યક્રમની તૈયારી જોવા મળી હતી.

આજે નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ મુંબઈમાં

ઇન્ડિયા-ફ્રાન્સ યર ઑફ ઇનોવેશન અંતર્ગત ગેટવે ઑફ ઇન્ડિયા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

17 February, 2026 11:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૪૦૦ કરોડની હવાલાની રકમ લઈ જતી ટ્રક લૂંટાઈ હોવાની ફરિયાદ ખોટી નીકળી

ટ્રક-ડ્રાઇવર સંદીપ પાટીલે ઘોટી પોલીસને જણાવ્યું હતું કે ગયા વર્ષે બાવીસમી ઑક્ટોબરે ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું હતું

17 February, 2026 08:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર

અજિત પવારના મૃત્યુના થોડા જ કલાક બાદ તેમના ટેબલ પરની ફાઇલો ક્લિયર થઈ

સ્કૂલોને માઇનૉરિટી સ્ટેટસનાં સર્ટિફકેટ ઇશ્યુ કરવામાં આવ્યાં

17 February, 2026 08:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK