Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાબુલનાથ મંદિરમાં રહેતા મહારાજને જગ્યા ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

૧૯૬૮થી મંદિરની સીડી પાસે ભાડે રહેતા જગન્નાથગિરિ મહારાજને ૪ વર્ષનો સમય આપવામાં આવ્યો

16 February, 2026 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૧ કિલોમીટર લાંબા કસારા-મનમાડ કૉરિડોર પર ત્રીજી અને ચોથી રેલવેલાઇનને મળી મંજૂરી

૧૦,૧૫૪ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને લીધે મુસાફરો અને માલના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે

16 February, 2026 11:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

News in Shorts: કલ્યાણ અને ડોમ્બિવલીમાં દામિની સ્ક્વૉડનો તરખાટ

જાહેરમાં અયોગ્ય વર્તન કરતા અને છેડતી કરતા લોકો પર ત્રાટકી

16 February, 2026 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં ૧૫ તળાવોનો જીર્ણોદ્ધાર થશે

નૅશનલ પ્રોગ્રામ હેઠળ તળાવોને પ્રદૂષણમુક્ત બનાવવાની તૈયારી

16 February, 2026 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ટેમ્પોમાંથી હેવી પાઇપ કાર પર પડતાં કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમને મદદ કરી હતી.

કાર ચગદાઈ ગઈ પણ સવાર સલામત

હેવી પાઇપ ભરેલો ટેમ્પો હાઇટ બૅરિકેડ સાથે અથડાયો એટલે એમાંની પાઇપ પાછળ આવી રહેલી બે ગાડીઓ પર પડી

16 February, 2026 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતના ભયાનક દ્રશ્યો

એક અકસ્માતમાં ૧૩ વાહનો ટકરાયાં

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

16 February, 2026 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્થર રોડ પર મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહતની બહાર આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું આજે ડિમોલિશન થશે?

સ્થાનિક રહેવાસીઓ કહે છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહતમાં આવેલા આ મંદિરને નોટિસ પ્રમાણે જો આજે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે તો અમે અમારા જાનના જોખમે એને બચાવવા ઝઝૂમીશું એમાં કોઈ શંકા નથી

16 February, 2026 10:05 IST | Mumbai | Rohit Parikh


ફોટો ગેલેરી

મહાશિવરાત્રી ૨૦૨૬: નાસિકના BAPS સ્વામિનારાયણ મંદિરમાં અભિષેકવિધિ

આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનું પાવન પર્વ અતિ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યું છે. નાસિકસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે શિવરાત્રી નિમિત્તે ખાસ અભિષેકવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
15 February, 2026 12:00 IST | Mumbai | Dharmik Parmar

માલેગાવ સુધરાઈના ડેપ્યુટી મેયરે ઑફિસમાં ટીપુ સુલતાનની  તસવીર.

માલેગાવ સુધરાઈના ડેપ્યુટી મેયરે ઑફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવીને શું કહ્યું

એનું સમર્થન કરનારા કહી રહ્યા હતા કે તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જબરદસ્ત ફાઇટ આપી હતી એટલે તેનું યોગદાન ગણતરીમાં લેવું જોઈએ

15 February, 2026 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત પવાર અને અજિત પવાર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

રોહિત પવારે ગૃહમંત્રીને પત્ર લખી અજિત પવારના મૃત્યુની નિષ્પક્ષ તપાસની કરી માગ

Ajit Pawar Plane Crash: Rohit Pawar seeks transparent probe, writes to Amit Shah and DGCA, demands action against firm VSR.

14 February, 2026 10:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનેત્રા પવાર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`NCPના પ્રમુખ તરીકે સુનેત્રા પવાર કાર્યભાર સંભાળશે`: પ્રફુલ્લ પટેલ

Sunetra Pawar President of NCP: અજિત પવારના મૃત્યુ પછી મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી બનેલા સુનેત્રા પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો હવાલો સંભાળશે.

14 February, 2026 09:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK