ગેરકાયદે પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતો પર લાગશે લગામ- મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા હાથ ધરવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ ચોમાસા પહેલાં પૂરો થવાની શક્યતા છે
08 May, 2026 11:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયાની સતત વધી રહેલી આ દુનિયાએ દરેકને પોતાની કલા અસંખ્ય લોકો સમક્ષ રજૂ કરવાની તક આપી છે. સોશિયલ મીડિયા મોટી કંપનીથી લઈને એક સામાન્ય વ્યક્તિ માટે એક પ્લેટફોર્મ કરોડો લોકો સુધી પહોંચવાનું માધ્યમ બન્યું છે. કૉમેડી હોય કે કોઈ બીજું ટેલેનટ અથવા વેપાર દર્શકો/ગ્રાહકો સુધી પહોંચવા સોશિયલ મીડિયા એક ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે. એવા જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આત્મન દેસાઈની સફર વિશે આજે આપણે જાણવાના છે.
શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK