Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પુણેમાં મોટી દુર્ઘટના: રેસ્ક્યૂ કરવા સેના તહેનાત, ઇમારત ધરાશાયી થતાં લોકો ફસાયા

ઘટના બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસે સુરક્ષા હેતુસર સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓ જણાવે છે કે બચાવ કાર્ય પૂર્ણ થયા પછી જ ઇમારત ધરાશાયી થવાનું કારણ નક્કી કરવામાં આવશે.

08 July, 2026 05:52 IST | Pune | Gujarati Mid-day Online Correspondent

BEST Bus Accident: ભાંડુપમાં ત્રણ જણને અડફેટે લીધાં BEST બસે

BEST Bus Accident: મુંબઈના ભાંડુપમાં રિવર્સ લેતી BEST બસે 43 વર્ષીય પદયાત્રીને ટક્કર મારી હતી. બચાવ દરમિયાન બસ આગળ ધસી જતા બે મોટરસાઇકલ અને એક ઑટોરિક્ષાને પણ નુકસાન થયું હતું.

08 July, 2026 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

રીડેવલપમેન્ટ વચ્ચે સંબંધોનું રીયુનિયન

કાલબાદેવીમાં આવેલી ૧૨૫ વર્ષ જૂની મોરારજી વેલજી વાડીના રહેવાસીઓ ધોધમાર વરસાદ વચ્ચે ભેગા થયા. જૂના પાડોશીઓએ વાડીમાં ઊજવાતા વિવિધ સાર્વજનિક ઉત્સવોને યાદ કરીને, એમની ઉજવણી કરીને દાંડિયારાસની રમઝટ બોલાવી

08 July, 2026 12:14 IST | Mumbai | Varsha Chitaliya

ન્યૂઝ શોર્ટમાં: બેફામ કારે બે જણના જીવ લીધા

બેથી ત્રણ વાહનોને ટક્કર મારીને ૧૦ જણને કચડ્યા. જખમી થયેલા લોકોને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું

08 July, 2026 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

બપોરની પ્રાઇમરી સ્કૂલનું સેશન ચાલુ રાખવામાં આવતાં વાલીઓ બાળકોને લઈને સ્કૂલમાં પહોંચી ગયા હતા અને સ્કૂલ-બસ પણ ચાલુ હતી.

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલે BMCનો સર્ક્યુલર હોવા છતાં સ્કૂલ ચાલુ રાખી

ભારે વરસાદની શક્યતા હોવાથી BMCએ મુંબઈની બધી જ સ્કૂલોમાં ગઈ કાલે રજા જાહેર કરી હતી

08 July, 2026 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારામાં ભરાયેલા પાણીમાં લોકોએ વૉટરપાર્કમાં મજા માણતા હોય એ રીતે એન્જૉય કર્યું હતું.

વસઈ-વિરાર સતત ૪ દિવસથી પાણીમાં

નથી ઇલેક્ટ્રિસિટી, નથી પીવાનું પાણી; લોકોની હાલાકીનો પાર નહીં, ટ્રેનો ઠપ

08 July, 2026 07:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરમાં સોમવારે અને મંગળવારે ૨૦૩ મિલીમીટર વરસાદ પડ્યો એને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.

પાલઘરમાં વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી ૧૦નાં મોત

છઠ્ઠી અને સાતમી જુલાઈ દરમ્યાન જ ત્રણ જણે જીવ ગુમાવ્યા

08 July, 2026 07:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ફોટોઝ: વસઈ-વિરારમાં ભારે વરસાદ, પૂરને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું

સતત ભારે વરસાદને કારણે વસઈ-વિરાર પ્રદેશના ઘણા ભાગો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ગંભીર પાણી ભરાઈ ગયા છે, લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે અને રોજિંદા જીવનને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. (તસવીરો/મનજીત ઠાકુર)
08 July, 2026 04:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય આરોપી નિદા ખાન

TCS ધર્માંતરણ-જિહાદ કેસ: નાસિક કોર્ટે મુખ્ય આરોપી નિદા ખાનને શરતી જામીન આપ્યા

પોતાની સામે પોલીસ-ફરિયાદ થઈ છે અને પોલીસ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે એવું જાણી ચૂકેલી નિદા ખાન ધરપકડ ટાળવા એકથી બીજા શહેરમાં નાસતી ફરી રહી હતી. ૪૪ દિવસ સુધી તે આ સંતાકૂકડી રમતી રહી હતી. તપાસમાં જણાઈ આવ્યા મુજબ તે સૌથી પહેલાં નાશિકથી થાણે ગઈ હતી.

06 July, 2026 09:35 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
બાળકને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી

વિરાર: રસ્તા પર પાણી ભરાતા 5 બાળકને ગાર્બેજ ટ્રકમાં બેસાડી હૉસ્પિટલ પહોંચાડ્યો

ગુજરાતી મિડ-ડેએ બાળકના માતા-પિતા ચેતન અને આશા શિંગડીયા સાથે વાત કરી હતી. તેમણે માહિતી આપી કે તેમનો 5 વર્ષનો દીકરો 5 જુલાઈના રોજ બપોરે જમ્યા પછી પાડોશમાં રહેતા મિત્ર સાથે રમવા ગયો હતો. તે તેના મિત્રના ઘરની બહાર દરવાજા પર ઊભો હતો.

06 July, 2026 07:44 IST | Mumbai | Viren Chhaya
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

Mumbai Rain: વરસાદે કર્યા મુંબઈના હાલ બેહાલ, 13ના મોત, CMએ કરી ખાસ અપીલ

છેલ્લા કેટલાક કલાકોમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ત્રણેય ઉપનગરીય રેલવે લાઇન પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે, ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.

06 July, 2026 06:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK