Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જન્મે તેલુગુ પણ કર્મે જૈન મહિલાએ પવિત્ર શત્રુંજય મહાતીર્થની ૯૯ યાત્રા કરી છે

સાંતાક્રુઝ-ઈસ્ટમાં રહેતાં ૪૪ વર્ષનાં દીપ્તિ ચેતન દેઢિયાએ લવ-મૅરેજ કર્યા પછી સાસરિયાંની ભાષા જ નહીં, તેમનો ધર્મ પણ શીખી લીધો

05 August, 2026 10:33 IST | Mumbai | Darshini Vashi

તિવારી બ્રધર્સની કાજુ કતરીમાંથી પિન મળી આવતાં હવે લાઇસન્સ સસ્પેન્ડ

ટીમે આઉટલેટનું FSSAIનું લાઇસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં પરીક્ષણ માટે કાજુ કતરીના નમૂના પણ કલેક્ટ કર્યા હતા.

05 August, 2026 09:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપુરના સાવજી ભોજનને જોખમી ગણાવનારા તુકારામ મુંઢે સામે પલટવાર

બીજા એક રેસ્ટોરાં-માલિકે તેમના માટે પરંપરાગત સાવજી વાનગીઓ જાતે રાંધવાની ઑફર કરી હતી.

05 August, 2026 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

FSSAIનો આદેશ : ડાબર હવે મધ કે ઘી માટે ૧૦૦ ટકા શુદ્ધતાનો દાવો નહીં કરી શકે

આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે

05 August, 2026 09:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

શ્રુતિ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થાના કિચનમાં ગંદકી.

સ્કૂલોમાં ૩૦૦૦+ બાળકોને ભોજન પૂરું પાડતી સંસ્થાનું લાઇસન્સ સસ્પેન્ડ

ઘાટકોપરની BMCની સ્કૂલમાં મિડ-ડે મીલમાંથી કાચ મળી આવ્યો હતો

05 August, 2026 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાઇપલાઇન માટેની અન્ડરગ્રાઉન્ડ ગટર) નાખવાનું ફરજિયાત

રસ્તો ખોદે તે જ પૂરે : BMC રસ્તા ખોદનાર એજન્સીઓ માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં

ખોદકામ ૫૦ મીટરથી વધુ લંબાઈનું હશે તો એ એજન્સીએ યુટિલિટી ડક્ટ્સ નાખવી પડશે

05 August, 2026 08:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

MMRDA સંચાલિત મેટ્રો નેટવર્કમાં અત્યાર સુધીમાં ૩૦ કરોડ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો

વીક-એન્ડ અને તહેવારો છતાં દૈનિક મુસાફરોની સંખ્યામાં ૩.૩૫ ટકાનો વધારો નોંધાયો છે.

05 August, 2026 07:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: જનમોજનમની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેડી - મેઘબિંદુ

ગઇકાલે જેમની પુણ્યતિથિ ગઈ તે આપણા મુંબઈના કવિ મેઘબિંદુને યાદ કરવા છે. તેમનું આખું નામ તો મેઘજી ખટાઉ ડોડેયા. તેમનો જન્મ નવમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ. તેઓ કરાંચીથી સ્થળાંતર કરીને મુંબઈ આવ્યા હતા. એસએસસી સુધી ભણી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે નોકરી કરતા, પણ મન તો સાહિત્ય-સર્જનમાં રચ્યુંપચ્યું રહેતું. અચાનક ૨-૮-૨૧ને દિવસે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ તેમનાં સર્જનોથી સદાય ચિરંજીવ એવા આ કવિનાં દોઢસોથી પણ વધારે ગીતોને સ્વરાંકન પ્રાપ્ત થયું છે. તેમણે આકાશ નામે કાવ્યસંગ્રહ પણ આપેલો.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
04 August, 2026 09:43 IST | Mumbai | Dharmik Parmar

ફાઇલ તસવીર

સિદ્ધિવિનાયક મંદિર દાન ચોરી કેસમાં વિવાદ વકર્યો! ટ્રસ્ટીઓની સરકારી તપાસની માંગ

Siddhivinayak Temple Donation Row: મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી દાનની કથિત ઉચાપતથી મોટો વિવાદ થયો છે, ટ્રસ્ટીઓએ વાર્ષિક ૧૮ કરોડ રુપિયાની ચોરીના દાવાની સરકારી તપાસની માંગ કરી છે; દરમિયાન મહારાષ્ટ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે

04 August, 2026 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડૉ. અશિત શેઠ

આ સાઇકિયાટ્રિસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર બન્યા ૮૧ વર્ષની ઉંમરે

મુંબઈના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠે હાલમાં બ્રેઇન મેક્સ મ્યુઝિક નામની પહેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત મગજ પર કઈ રીતે અસર કરે છે એના વિશે લોકોને જાગૃત કરવા આ ફિલ્મ બનાવી

04 August, 2026 12:51 IST | Mumbai | Jigisha Jain
રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલીને ટકાવવાનો પ્રયાસ કરી રહેલા વસંતભાઈ વાગડ

કચ્છી બોલી અને સંસ્કૃતિને ટકાવી રાખવા મચી પડ્યા છે આ નાટ્યજીવ

કચ્છ યુવક સંઘ દર અષાઢી બીજે નવું કચ્છી નાટક રજૂ કરે છે. આ વર્ષે આ પ્રવૃત્તિનું ૩૩મું વર્ષ છે. આ તમામ ૩૩ નાટક ડિરેક્ટ કર્યાં છે વસંત મારુએ. રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલી અને સંસ્કૃતિને જાળવવાનો અવિરત પ્રયાસ કરે છે વસંતભાઈ

04 August, 2026 12:40 IST | Mumbai | Varsha Chitaliya

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK