Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચેમ્બુરમાં ૬ મજૂર અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાંથી નીચે પટકાયા, એકનું મોત

કોઈએ પણ સેફ્ટી-ગિઅર નહોતું પહેર્યું. આ દુર્ઘટનામાં પંચાવન વર્ષના રામલ્લુ નામના મજૂરનું મોત થયું હતું, જ્યારે અન્ય પાંચ જણને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

01 March, 2026 07:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર ઇમર્જન્સીમાં ક્ષતિગ્રસ્ત ટૅન્કરોને ઍરલિફ્ટ કરવાની વિચારણા કરી રહી છે

આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં આવશે

01 March, 2026 07:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં AIની મદદ સાથે કરવામાં આવશે ટ્રાફિકનું મૅનેજમેન્ટ

તાજેતરની જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમ્યાન આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી

01 March, 2026 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ઓછી હોવા છતાં લૅન્ડિંગની પરવાનગી કેમ અપાઈ?

અજિત પવારના નિધન માટે જવાબદાર પ્લેન-ક્રૅશની તપાસનો પ્રાથમિક અહેવાલ જાહેર થયો, એમાં પૂછવામાં આવ્યો સવાલ

01 March, 2026 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

વિડિયોમાં લોકોને કૅન્ડલ માર્ચમાં આવવાની હાકલ કરતી મીનળ પટેલ અને કૅન્ડલ માર્ચનું પોસ્ટર.

મારા માટે, મારા હસબન્ડ માટે, મારા ન્યાય માટે કૅન્ડલ માર્ચમાં આવો

૧૭ વર્ષના ટીનેજરના પિતા વાલજી ભૂષણ આ કેસમાં અત્યારે જેલમાં છે. થોડા દિવસ પહેલાં તેમની જામીનની અરજી રદ થઈ હતી

01 March, 2026 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર પ્લેન ક્રૅશ (તસવીર સૌજન્ય: મિડ-ડે)

Ajit Pawar Plane Crash: અજિત પવારના પ્લેન ક્રૅશનો પ્રિલીમીનરી રીપોર્ટ થયો જાહેર

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ મુંબઈથી બારામતી જતી વખતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું તે અકસ્માત હતો કે કાવતરું.

28 February, 2026 10:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજીત પવાર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

MSCB બૅન્કના રૂ. 25,000 ના કૌભાંડમાં કોર્ટનો મોટો નિર્ણય: અજીત પવારને ક્લીન ચિટ

MSCB Scam Case: મુંબઈની એક ખાસ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક સાથે સંકળાયેલા રૂ. 25,000 કરોડના કથિત કૌભાંડમાં પોલીસ ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો છે.

28 February, 2026 08:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

કાંદિવલીની ગોવર્ધનનાથજીની હવેલીના ૧૧મા પાટોત્સવમાં ૧૦૮ લોટીજીનો મનોરથ

કાંદિવલી વેસ્ટના મહાવીરનગર ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થયા હોઇ ૧૧મો પાટોસત્વ ઊજવવામાં આવ્યો હતો.
26 February, 2026 10:25 IST | Mumbai | Dharmik Parmar

વંદે માતરમના શબ્દો

સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમના ૬ શ્લોક ગાવાનો પ્રસ્તાવ BMCમાં મંજૂર

BJPના જૂથનેતા અને ગૃહનેતા ગણેશ ખણકર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તની સૂચના પર ગુરુવારે BMCના ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી

28 February, 2026 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ નાઈક

મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં જંગલી પ્રાણીઓના હુમલામાં ૪૨૦ લોકોનાં મોત

વિદર્ભ ક્ષેત્રના એકલા ચંદ્રપુર જિલ્લામાં ૨૦૨૫માં જંગલી જનાવરોના હુમલાને કારણે ૪૭ મોત નોંધાયાં હતાં

28 February, 2026 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦ પાણીપુરવઠા યોજનાઓમાંથી ૨૬,૦૦૦ પૂર્ણ

લગભગ ૫૦,૦૦૦ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી અને ૨૬,૦૦૦થી વધુ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે

28 February, 2026 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK