ઘાટકોપરમાં રોડ-અકસ્માતમાં કાળધર્મ પામેલા મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબની અધૂરી રહેલી ૩૨૫ ઉપવાસ તપની આરાધના કરીને આજે શ્રાવકો અને શ્રાવિકાઓ મુનિશ્રીના તપ, સંયમ અને સાધનામય જીવનને ભાવાંજલિ અર્પણ કરશે
18 July, 2026 12:56 IST | Mumbai | Rohit Parikh
કાર બ્રિજ પરથી ગોદાવરી નદીમાં કુદાવીને જીવન ટૂંકાવ્યું
18 July, 2026 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફી લીધા બાદ અચાનક જ સેન્ટર બંધ કરી દેવાયાં એટલે ૨૫૦૦ વિદ્યાર્થીઓના વાલીઓના ધબકારા વધ્યા, ફરીથી ઍડ્મિશન લેવાની માથાકૂટ અને પૈસા પાછા મળશે કે નહીં એની ચિંતા, ટીચર્સ અને બીજા સ્ટાફનું ભાવિ પણ અધ્ધરતાલ
18 July, 2026 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આખા રાજ્યમાં ૨૪ કલાક OPD બંધ રહેશે, બધાં જ ઑપરેશન મુલતવી, ઇમર્જન્સી વૉર્ડમાં જ કામ શરૂ રહેશે
18 July, 2026 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent