Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



`અજિત ‘દાદા’ની છેલ્લી ઈચ્છા હતી કે...`  NCPના નેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

NCP Politics: કિરણ ગુજ્જરના મતે અજિત પવારની છેલ્લી ઈચ્છા હતી કે એનસીપીના બંને જૂથ એક થઈ જાય અને `પવાર પરિવાર` ફરી એકવાર સાથે આવે. આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. 

30 January, 2026 02:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભત્રીજા અજિત પવારના નિધન બાદ કાકા, શરદ પવાર નક્કી કરશે મહારાષ્ટ્રના નાયબ CM!

Maharashtraના રાજકારણમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પ્રમાણે શરદ પવાર જ એ નિર્ણય લેશે કે અજિત પવારની જગ્યાએ ડેપ્યુટી સીએમ કોણ બનશે.

30 January, 2026 02:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અજિતદાદા અમર રહે... અજિતદાદા પરત યા... બારામતીની જનતાએ અંતિમ વિદાય આપી

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા : ગૃહપ્રધાન અમિત શાહે આપી હાજરી

30 January, 2026 11:05 IST | Baramati | Gujarati Mid-day Correspondent

૬ મહિના અગાઉ જે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી એમાં જ અજિત પવારને લઈ જવાયા

નાઝિમ કાઝીએ કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સ સોંપવામાં આવી ત્યારે તેમણે મને પ્રામાણિકપણે કામ કરવાની સલાહ પણ આપી હતી, જે હું ક્યારેય નહીં ભૂલી શકું.

30 January, 2026 09:54 IST | Baramati | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

જિલ્લાપરિષદ અને પંચાયતોની ચૂંટણી હવે પાંચમીને બદલે ૭ ફેબ્રુઆરીએ થશે

હવે અજિત પવારના નિધનને કારણે પ્રચારની પૅટર્નમાં પણ ફેરફાર થયો છે.

30 January, 2026 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન અને ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બારામતીમાં ક્રૅશ-સાઇટ પર જઈને તપાસ શરૂ કરી હતી.

દેવેન્દ્ર ફડણવીસની વિનંતીને પગલે શરૂ થઈ બારામતી વિમાન-દુર્ઘટનાની તપાસ

ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી પણ કરી હતી

30 January, 2026 09:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ રીજનની ઍર-ક્વૉલિટી સુધારવા માટે હાઈ કોર્ટ હાઈ-પાવર્ડ સમિતિની રચના કરશે

વાયુપ્રદૂષણ રોકવા માટે લેવામાં આવતાં પગલાં પર દેખરેખ રાખવામાં આવશે

30 January, 2026 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કલવા અને થાણે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકના નાળામાં આગ, લોકલ ટ્રેન સેવાઓ મોડી પડી

મધ્ય રેલવેના કલવા અને થાણે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકના નાળામાં આગ લાગવાની ઘટના બની છે. લગભગ 06:30 વાગ્યાની આસપાસ આ આગ શરૂ થઈ છે. (તસવીરો: રાજેન્દ્ર આકલેકર)
30 January, 2026 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાંઈધામ લોહેલા બિલ્ડિંગમાં સળગી ગયેલું મીટર-બૉક્સ

આગે નહીં પણ આગથી બચવાના પ્રયાસે જીવ લીધો

મુલુંડમાં એક બિલ્ડિંગના મીટર-બૉક્સમાં લાગેલી આગથી ગભરાઈને પાઇપ પકડીને નીચે ઊતરવાની કોશિશ કરતી એક વ્યક્તિ નીચે પટકાઈ

29 January, 2026 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બેફામ રિક્ષા ચલાવનારને કારણે બોરીવલીમાં બાળકને ઈજા થઈ

૨૬ જાન્યુઆરીએ થયેલા અકસ્માત બાદ MHB પોલીસે અજાણ્યા ડ્રાઇવર સામે ફરિયાદ દાખલ કરી છે

29 January, 2026 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આનંદ કે. વ્યાસ

જન્મભૂમિના દિલ્હી બ્યુરો ચીફ આનંદ કે. વ્યાસની આવતી કાલે મુંબઈમાં પ્રાર્થનાસભા

આનંદ કે. વ્યાસનું ગયા શુક્રવારે મોડી રાતે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થયું હતું

29 January, 2026 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK