Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



૧૫ દિવસમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે સંભાવના

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને પુણે જિલ્લાનાં પાલકપ્રધાન સુનેત્રા પવાર આજે સવારથી પુણેના સર્કિટ હાઉસમાં આવી રહ્યાં છે

14 February, 2026 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯ ફેબ્રુઆરીથી વેસ્ટર્ન રેલવેમાં ૧૨ નવી AC, ૩ નૉન-AC લોકલ ટ્રેન

નવી ટ્રેનો ઉમેરાતાં AC ટ્રેનની કુલ સર્વિસની સંખ્યા ૧૨૧થી વધીને ૧૩૩ થશે

14 February, 2026 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસીઓને કનેક્ટિવિટી મળી રહે એ માટે MMRમાં પૉડ ટૅક્સી શરૂ કરવાની વિચારણા

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ડીટેલ પ્લાન બનાવવાનો આદેશ આપ્યો

14 February, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

BMC હવે મચ્છરોને મારવા માટે પણ આઉટસોર્સિંગ કરશે

BMCએ ૩ વર્ષ માટે થર્મલ ફૉગિંગની મુખ્ય મચ્છર-નિયંત્રણ પ્રવૃત્તિને ખાનગી એજન્સીઓને આઉટસોર્સ કરવાનો નિર્ણય લીધો

14 February, 2026 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

MMRDA દ્વારા બનાવવામાં આવી રહેલા થાણે કોસ્ટલ રોડને કારણે ઘોડબંદર રોડનો ટ્રાફિક ઓછો થવાની સંભાવના છે.

થાણે કોસ્ટલ રોડના નિર્માણમાં MMRDAએ એલિવેટેડ વાયડક્ટનું ૫૦ ટકા કામ પૂરું કર્યું

થાણે કોસ્ટલ રોડ લેટેસ્ટ એન્જિનિયરિંગ ટેક્નૉલૉજી સાથે બનાવવામાં આવી રહ્યો છે

14 February, 2026 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પુણેની IT કંપનીના એન્જિનિયરે લોનાવલાની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી

વીરેન્દ્ર સિંહાનો મૃતદેહ કાર પાર્ક કરેલી જગ્યાની સામે ખીણમાં લગભગ ૨૦૦થી ૨૫૦ ફુટ ઊંડે મળી આવ્યો હતો

14 February, 2026 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કાંજુરમાર્ગના પ્લૉટ પર મેટ્રો 6ના કારશેડ માટે માર્ગ મોકળો

અફૉર્ડેબલ હાઉસિંગ માટે રખાયેલા ૧૫ હેક્ટરના પ્લૉટને કારશેડ માટે વાપરવાનો વિવાદ ઉકેલાયો

14 February, 2026 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Mantastic: મુંબઈના આ ભાષાપ્રેમી તો એનસાઇક્લોપીડિયાથી કમ નથી

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અનોખા ભાષાપ્રેમી નિરંજન પંડ્યાને
11 February, 2026 06:38 IST | Mumbai | Dharmik Parmar

અજિત પવાર (ફાઈલ તસવીર)

અજિત પવારના મૃત્યુ પર પ્રશ્નો, હવે એક નિવેદન થકી નવો વળાંક

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીએ અવસાન થયું. તેમના અવસાન પછી, અનેક પ્રશ્નો ઉભા થયા છે. NCP નેતા પ્રમોદ હિન્દુરાવે હવે અજિત પવારના અવસાન અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

13 February, 2026 08:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીસીટીવી ફૂટેજમાં આરોપી સાપને ટોઇલેટની અંદર મૂકતો જોવા મળ્યો હતો. (તસવીર: મિડ-ડે)

થાણે: વંદે ભારત ટ્રેનના કોચમાં સાપ મૂકનાર વ્યક્તિની RPF એ આખરે કરી ધરપકડ

આ ઘટના 27 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. ટ્રેન નંબર 22225 વંદે ભારત એક્સપ્રેસના કોચ C-16 ના ટોઇલેટમાં એક સાપ મળી આવ્યો હતો. રેલવે સ્ટાફે તાત્કાલિક ટોઇલેટ બંધ કરી દીધું અને કંટ્રોલ રૂમને જાણ કરી. ટ્રેને તેની સફર ચાલુ રાખી.

13 February, 2026 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લોકલ ટ્રેનમાં મુસાફરોનો જોખમી પ્રવાસ (તસવીર: X)

મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડતાં મુસાફરોનો જોખમી પ્રવાસ, UBTએ પ્રશાસનને આપી ચેતવણી

રેલવે અધિકારીઓ પર આકરા પ્રહારો કરતાં, મ્હાત્રાએ લખ્યું, "બેદરકારીને કારણે થયેલા દુ:ખદ અકસ્માતમાં, વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવ્યા, બે દિવસ પણ પસાર થયા નથી, અને આજે પણ ડોમ્બિવલીમાં, પીક અવર્સ દરમિયાન ટ્રેનો સમયસર ચાલી રહી નથી."

13 February, 2026 05:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK