Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભારે વરસાદ અને પવનને લીધે કન્ટેનર સહિત ત્રણ લોકો ઉડીને પડ્યાં, JNPT બંદરની ઘટના

જોરદાર ચક્રવાતી પવનને કારણે કન્ટેનરનું બૅલેન્સ બગાડતાં ત્રણ કામદારોને તે વાગ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય કામદારો ઘાયલ થયા હતા, અને તેમાંથી બેની હાલત ગંભીર છે. આ ઘટનાથી કામદારોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

06 July, 2026 04:00 IST | Raigadh | Gujarati Mid-day Online Correspondent

ત્રણ વાગ્યાથી હાઇટાઈડ, પવનોની ગતિ ૭૦થી ૯૦ કિમી પ્રતિ કલાક, CM ફડણવીસે આપી ચેતવણી

Mumbai Rains: આજે બપોર પછી મુંબઈમાં દરિયામાં હાઈટાઈડ (ભરતી) (Mumbai Rains) આવવાની હોવાનું જણાવ્યું હતું સાથે જ અને ૭૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાઈ શકે છે,

06 July, 2026 02:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જીવલેણ રવિવાર : માનખુર્દની ત્રણ માળની ચાલની રૂમો ધસી પડી, ૬ જણનાં મોત

આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં આ‍ૅરેન્જ અલર્ટ, ભારે વરસાદની સાથે કડાકાભડાકા થશે અને જબરદસ્ત પવન ફૂંકાશે : આજે સ્કૂલો અને કૉલેજો બંધ. રવિવારે એક જ દિવસમાં ૨૦૦+ ઝાડ પડ્યાં. શનિવારે અને રવિવારે મળીને બે જણના જીવ ગયા

06 July, 2026 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

લેન્ડસ્લાઇડને કારણે મુંબઈ-પુણે કનેક્ટિવિટી ખોરવાઈ, મિસિંગ લિંક બંધ

Maharashtra Monsoon: ભારે વરસાદને કારણે ભૂસ્ખલન લેન્ડસ્લાઇડ થતાં મુંબઈ અને પુણે વચ્ચેનો વાહનવ્યવહાર તેમજ રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે; મિસિંગ લિંકને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે; કર્જત-લોનાવાલા ઘાટ સેક્શનમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ છે

06 July, 2026 11:20 IST | Pune | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

ભારે વરસાદને કારણે મુંબઈ, પાલઘર, થાણે, રાયગડની સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

૭૨થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી મુંબઈમાં સેંકડો ઝાડ તૂટ્યાં

વરસાદની ગતિ ધીમી પડી, પણ તારાજી હજી ચાલુ : જુલાઈ મહિનાનો ૮૫ ટકા વરસાદ પાંચ દિવસમાં પડી ગયો: ઝાડ પડવાના, મકાનો ધસી પડવાના અને પાણી ભરાવાના બનાવોને કારણે જનજીવન હજી સામાન્ય નથી

06 July, 2026 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ન્યૂઝ શોર્ટમાં: રૅપિડોના સ્થાપકો વિરુદ્ધ RTOએ ગુનો નોંધ્યો

ગેરકાયદે બાઇક ટૅક્સી સર્વિસ ચલાવવા બદલ કાર્યવાહી

06 July, 2026 08:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂણેના દાભાડેમાં રસ્તામાં પડેલી તિરાડો

પુણેમાં રસ્તો ફાટ્યો અંદરથી ઊડ્યો પાણીનો ફુવારો

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. રસ્તાની નીચે નખાયેલી પાણીની પાઇપલાઇન ફાટતાં આ ઘટના બની હતી

06 July, 2026 07:51 IST | Pune | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મુંબઈ: વસઇ-વિરાર વચ્ચે ટ્રેનસેવા ખોરવાતાં બોરિવલી સ્ટેશને પેસેન્જર્સના બેહાલ

છેલ્લા ત્રણ દિવસોથી મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું છે. આજે પણ સવારથી જ મુંબઈમાં રેડ અલર્ટ વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ૭૦-૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી આપી છે. વેસ્ટર્ન રેલવે પણ પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. વસઇથી વિરાર વચ્ચે લોકલસેવા ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં આવતા બોરિવલી સ્ટેશન પર પેસેન્જર્સ અટવાયેલા જોવા મળ્યા હતા. (ફોટોઝ- સતેજ શિંદે)
06 July, 2026 01:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક આંદોલન કરતા MNSના કાર્યકરો.

સાકીનાકામાં MNSનું અનોખું આંદોલન

આ નુકસાની માટે સંપૂર્ણપણે સરકાર અને BMC જવાબદાર છે એટલે તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત નાગરિકોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરી આપવી જોઈએ.’

05 July, 2026 07:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારે વરસાદને કારણે ગઈ કાલે વેસ્ટર્ન લાઇનના માટુંગા રોડ સ્ટેશનની બહાર ભરાઈ ગયેલા પાણીમાંથી રાહદારીઓએ મહામુશ્કેલીથી માર્ગ કાઢવો પડ્યો હતો.

આજે પણ ધોધમાર પડી શકે છે વરસાદ

મુંબઈમાં આજે પણ રેડ અલર્ટ : પંચાવનથી ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી હવામાન ખાતાએ ચેતવણી આપી

05 July, 2026 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય (X)

"જે શાળામાં ‘સર તન સે જુદા’ વાગ્યું તેને તોડી પાડવી પડશે": સોમૈયાએ શું કહ્યું?

કિરીટ સોમૈયાએ કહ્યું, "આ શાળાને શિક્ષણ વિભાગ તરફથી યોગ્ય માન્યતા નથી. શાળાને સીલ કરવામાં આવી રહી છે, અને આગળની કાર્યવાહી ચાલુ છે. શાળામાં આવું ગીત વગાડવું ખોટું છે અને તેને સહન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે."

04 July, 2026 07:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK