જરાંગે ઑગસ્ટ-સપ્ટેમ્બર 2023 થી મરાઠા આરક્ષણ અંગે નવ ભૂખ હડતાળ કરી છે. તેમનું કહેવું છે કે લાયક વ્યક્તિઓને ઐતિહાસિક દસ્તાવેજોના આધારે કુણબી પ્રમાણપત્રો આપવામાં આવે. તેમણે રાજ્ય સરકાર પર મરાઠા યુવાનોની પ્રગતિમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ લગાવ્યો.
29 August, 2026 02:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિક્ષામાં સિગારેટ કેમ પીએ છે એમ કહીને ગુજરાતી પાસેથી પડાવ્યા ૧૯,૫૦૦ રૂપિયા
29 August, 2026 02:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાન સાઇબર સેલની પોલીસે નોટિસ આપી ત્યાર પછી ડોમ્બિવલીમાં રહેતી ૩૮ વર્ષની મહિલાએ ભર્યું પગલું
29 August, 2026 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસે ૩ ચોરોને પકડ્યા, ૨૦.૫૩ લાખ રૂપિયાના દાગીના ચોરવાનો આરોપ
29 August, 2026 01:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent