Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગાયમુખ-કાપુરબાવડી રૂટ પર ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી

ગાયમુખ-કાપુરબાવડી રૂટ પર ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી ડિસેમ્બર સુધીમાં સર્વિસ શરૂ થવાની શક્યતા

16 September, 2026 04:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો 2A, મેટ્રો 7 અને મેટ્રો 9 ફેઝ 1ના સમયમાં ફેરફાર થયો

ત્રણેય મેટ્રો પચીસ સપ્ટેમ્બર સુધી સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે

16 September, 2026 04:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં શિવસેના નગરસેવિકાએ એક યુવકને ઢોર માર મરાવ્યો: જાણો શું છે મામલો

Mumbai Crime: સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક કમેન્ટને લઈને મોટો વિવાદ જન્મ્યો અને વસઈ-વિરાર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC)ના શિવસેનાનાં નગરસેવિકાએ એક યુવકને ઢોર માર મરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

16 September, 2026 04:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફાઉન્ટન બ્રિજ પરથી કૂદવા જતા દંપતી અને બે બાળકીઓને પોલીસે બચાવ્યાં

આ ઘટનામાં પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

16 September, 2026 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

સાનપાડામાં ગઈ કાલે વેરવિખેર ઘટનાસ્થળ.

નવી મુંબઈના સાનપાડાની ફૅમિલી રેસ્ટોરાંમાં સિલિન્ડર-બ્લાસ્ટ, બે કર્મચારી દાઝ્યા

દુકાનોનાં શટર ઊડી ગયાં, નજીક આવેલી એક હૉસ્પિટલ પણ ઝપટમાં

16 September, 2026 08:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે

જો હું મરી જઈશ તો એના માટે જવાબદાર માત્ર એક જ વ્યક્તિ હશે, દેવેન્દ્ર ફડણવીસ

૧૮ દિવસના ઉપવાસ પછી તબિયત લથડી છતાં મનોજ જરાંગે સરકાર સામે લડી લેવા પ્રતિબદ્ધ, કહ્યું...જો હું મરી જઈશ તો એના માટે જવાબદાર માત્ર એક જ વ્યક્તિ હશે, દેવેન્દ્ર ફડણવીસ

16 September, 2026 08:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલબાગચા રાજા

લાલબાગચા રાજાને ચડાવવામાં આવ્યો ડૉલરનો હાર

આટલા બધા ડૉલરની નોટોનો હાર જોઈને અહીં આવતા ગણેશભક્તો પણ છક થઈ ગયા હતા.

16 September, 2026 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Digitally Yours: એક ક્રિએટર, ત્રણ અવતાર - ફૂડ, ફિટનેસ અને નેશનલ ઈશ્યૂઝ!

સોશિયલ મીડિયા જગતમાં દરરોજ કેટલાય ચહેરાઓ આપણું મનોરંજન કરતાં રહે છે. પરંતુ અમુક ક્રિએટર્સ એવા હોય છે જેમનું કૉન્ટેન્ટ તેમના ફોલોઅર્સ માટે રીતસરની આદત જ બની જાય છે! જેમના વીડિયોઝ અને પોસ્ટ્સ જોયા વગર તેમનું ફીડ જાણે તેમને અધૂરું લાગવા માંડે છે. પણ શું તમનેય પણ એવા પ્રશ્ન થાય છે કે આપણા આ માનીતા ઇન્ફ્લુએન્સર્સ કૅમેરાની પાછળ કેવા છે? કઈ રીતે તેઓ આટલા પૉપ્યુલર થયા? આખરે સોશિયલ મીડિયાની આ વાઇરલ જર્નીએ તેમની રિઅલ લાઈફમાં કેવો બદલાવ લાવી દીધો? અને જો તમારે પણ આમની જેમ મજેદાર કૉન્ટેન્ટ પીરસીને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર બનવું હોય તો શું કરવાનું? જ્યારે તેઓ સોશિયલ મીડિયા માટે કૉન્ટેન્ટ બનાવે છે તો કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, તેમના કેટલાક રસપ્રદ કિસ્સાઓ અને કેટલીક ખાસ ટિપ્સ જે તમને પણ કામ લાગી શકે છે. બસ, તો... હવે તમારું ડિજિટલ સાથીદાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દર બુધવારે તમારે માટે લઇને આવશે ખાસ રજૂઆત `Digitally Yours`! તો, આજના એપિસોડમાં આપણી સાથે જોડાયાં છે સોશિયલ મીડિયાની દુનિયાના જાણીતાં ઇન્ફ્લુએન્સર મંથન ગટ્ટાણી વિશે. જો તમે આ લેખ વાંચો પછી તમારા ધ્યાનમાં કોઈ એવા ઇન્ફ્લુએન્સર હોય જેમના વિશે અમારે માહિતી બધા સુધી પહોંચાડવી જોઈએ તો તમે અમને ઈ-મેઇલ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર DM પણ કરી શકો છો.
16 September, 2026 04:15 IST | Mumbai | Rachana Joshi

પ્રતીકાત્મક તસવીર

How are you doing નાસિકના જિલ્લા કલેક્ટરના નામે આવો મેસેજ આવ્યો લોકોને... પછી

Cyber Crime: નાસિકના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદના નામ અને ફોટોગ્રાફનો ખોટો ઉપયોગ કરીને એક બોગસ વોટ્સઅપ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

15 September, 2026 01:03 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગણેશ વિસર્જન માટે BMC છે તૈયારઃ ૩૮૩ કૃત્રિમ વિસર્જન તળાવો બનાવ્યા

Ganeshotsav 2026: બીએમસીએ ગણપતિ વિસર્જન દરમિયાન ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ વિસર્જન માટે મુંબઈના ૨૫ પ્રશાસનિક વોર્ડમાં ૩૮૩ કૃત્રિમ વિસર્જન તળાવો તૈયાર કર્યા છે; બીએમસીએ ૩૭મા `શ્રી ગણેશ ગૌરવ પુરસ્કાર` માટેની અરજીની વિગતો જાહેર કરી

15 September, 2026 11:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

Mumbai: આજે શહેરમાં વાદળછાયું આકાશ, હળવો વરસાદ અને ઝડપી પવનની શક્યતા

Mumbai Weather today: હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શહેરમાં વાદળછાયું આકાશ જળવાઈ રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે; જોકે, હવામાન વિભાગ દ્વારા મુંબઈ માટે હાલમાં કોઈ સત્તાવાર એલર્ટ કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી

15 September, 2026 10:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

કેબિનેટ મૌન! સંજય રાઉતે નિશિકાંત દુબેના મરાઠી વિરોધી નિવેદન પર ભાજપ પર ટીકા કરી

શિવસેના (ઉદ્ધવ બળ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના મરાઠી લોકો વિશેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુબેની ઓળખ પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે હિન્દી ભાષી નેતાઓએ તેમના નિવેદનનો નિંદા કરવી જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે "આ પહેલા તો દુબે છે કોણ? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટ મૌન કેમ છે જ્યારે મરાઠી લોકો સામે નિવેદન આપવામાં આવે છે?"

08 July, 2025 06:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK