26 January, 2022 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સુરેશ કરકેરા
દેશ આજે ૭૩મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે ત્યારે યુનેસ્કોના હેરિટેજ લિસ્ટમાં સામેલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીએમસી હેડક્વૉર્ટરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યાં છે.