૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

10 September, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા આ રહી

પ્રતીકાત્મક તસવીર

આજે રાતનાં વ્યાખ્યાન

શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા

આજના વક્તા : ભૂપેન્દ્ર પંડ્યા, વિષય ઃ આંતરિક શાંતિનો ઓચ્છવ. સ્થળ ઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી. 

આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ

આજના વક્તા ઃ કાજલ ઓઝા વૈદ્ય, વિષય ઃ કર્તવ્ય, કરુણા અને કૃતજ્ઞતા. સ્થળઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦. 

જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

આજના વક્તાઃ વિદુષી જયતી ભવ્ય મહેતા. વિષય ઃ સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિની પરિણતિ. સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.

આવતી કાલ સવારનાં વ્યાખ્યાન

જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન

વક્તા ઃ પંડિત અનુભવ જૈન-કરેલી. વિષય ઃ જૈન તત્ત્વ-વિદ્યા. વક્તા ઃ પંડિત નીલેશ શાહ. વિષય ઃ નિદાનબંધ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.

mumbai news mumbai jain community paryushan gujaratis of mumbai gujarati community news