13 September, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા
આજે રાતનાં વ્યાખ્યાન
શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા
આજના વક્તા : સ્વપ્નિલ કોઠારી, વિષય ઃ જૈન ધર્મ કે સિદ્ધાંતો કી સહીં વ્યાખ્યા. સ્થળ ઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી.
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ
આજના વક્તા : ડૉ. રમઝાન હસણિયા, વિષય ઃ ગુરુ ઃ ધ ગેમ ચેન્જર. સ્થળ ઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦.
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય ઃ જિન-નીતિ. વક્તા ઃ ડૉ. એસ. પી. ભારિલ્લ. વિષય ઃ કર્મો સે કૈસે છૂટેં. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.
આવતી કાલ સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય ઃ જૈન તત્ત્વ-વિદ્યા. વક્તા ઃ ડૉ. એસ. પી. ભારિલ્લ. વિષય ઃ મુઝે કોઈ ભય નહીં હૈ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.
પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા
સોમવારની રાતનાં વ્યાખ્યાન
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ
આજના વક્તા ઃ ડૉ. શુભ વિલાસજી. વિષય ઃ Living Meaningful Lives.
સ્થળ ઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦.
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તાઃ શ્રેણિક જૈન-જબલપુર, વિષય ઃ મનુષ્ય પર્યાય કી દુર્લભતા એવં ધર્મ કી આવશ્યકતા. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦.
મંગળવારની સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા ઃ ડૉ. શુદ્ધાત્મ પ્રકાશ જૈન, વિષય ઃ કોઈ કિસી કા ક્યા કરે. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.