ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીઢંઢેરામાં કયાં વચનો આપ્યાં?

26 April, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનાવશ્યક વસ્તુઓના ભાવ પાંચ વર્ષ સ્થિર GSTમાં સુધારો, પેટ્રોલ-ડીઝલ-ગૅસના ભાવમાં ઘટાડો

ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટે તેમના પક્ષનો મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો. એમાં ખેડૂતોને કર્જમાફી, GSTમાં સુધારો અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા સહિતનાં આશ્વાસન આપવામાં આવ્યાં છે.

અન્ય મહત્ત્વની જાહેરાત

૫૦૦ રૂપિયામાં ગૅસ-સિલિન્ડર આપવાનો વાયદો કર્યો શરદ પવારની પાર્ટીએ

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નો ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટે પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો. એમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા આરક્ષણ આપવાની સાથે ભારતીય સેનામાં જોડાવા માટેની અ​ગ્નિવીર યોજનાને રદ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય મહત્ત્વની જાહેરાત

uddhav thackeray sharad pawar shiv sena nationalist congress party mumbai mumbai news